ચૈતર વસાવાને ઉમરગામના સરીગામમાં આવેલ GIDCઓ વિરુધ્ધ જનક્રોશ રેલી કાઢવાની ફરજ કેમ પડી ?

0
ઉમરગામ: ગતરોજ AAP દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી 2 GIDC માં સ્થાનિકો લોકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે...

આદિવાસી સમાજ ઉપર હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી : સુપ્રિમ કોર્ટ

0
ઝાડેશ્વર: ગતરોજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી બાદ સરપંથ પર તેમણે બે પત્ની હોવાની માહિતી છુપાવી હોવાના આક્ષેપ સાથે વિવાદ છેડાયો હતો. મામલો કોર્ટ...

વલસાડના ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ દ્વારા માફી માંગી લેતા આંગણવાડી ધમકી પ્રકરણનો વિવાદ...

0
વલસાડ: તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ...

કપરાડામાં અંતરિયાળ શાળાના 2000 જેટલા બાળકોમાં ટીટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું ગરમ કપડાંનું વિતરણ..

0
કપરાડા: અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૨૫ અને ૨૬ નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની...

ધરમપુર: ચિંતન શિબિર 2025નું ભવ્ય સમાપન, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”નો...

0
ધરમપુર: આજરોજ ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિદિવસીય રાજ્યકક્ષાના ચિંતન શિબિર 2025નું રવિવારે ભવ્ય સમાપન થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ...

નર્મદાના AAP પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ સાથે પકડાયો.. હવે શું કરશે ચૈતર...

0
નર્મદા: ગુજરાતમાં દારૂબંધી કરવાને લઈને માહોલ ગરમાયો છે તેવામાં નર્મદામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈવીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે....

ખેરની તસ્કરી મામલે વાંસદાના RFO જે.ડી. રાઠોડ અને ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને કરાયા...

0
વાંસદા: આદિવાસી વિસ્તારોમાંથી ખેરના લાકડાની આંતરરાજ્ય તસ્કરીના ગંભીર મામલામાં ગાંધીનગર વન વિભાગ દ્વારા આકરા પગલાં લેતા વલસાડ રેન્જના (વાંસદા) રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જે.ડી....

નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઇ.. ચૈતર વસાવાએ કામોની ખોલી પોલ: જાણો

0
નર્મદા: આજરોજ નર્મદા જિલ્લા નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી ચૈતર વસાવા એ હાજરી આપી, જેમાં નર્મદા જિલ્લાના લોકોની સુખાકારીની યોજનાઓ...

ડાંગ કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું આજદિન સુધી સંપૂર્ણ કામ ન...

0
ડાંગ: આજરોજ ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા સરદાર સાહેબની ગરિમા જાળવવાં જે પ્રતિમા મૂકવામાં આવી છે તેનું આજદિન સુધી સંપૂર્ણ કામ ન...

વાંસદાના અંકલાછથી CHC દવાખાનું ખાનપુર ખસેડવા પાછળ સુવિધાઓનો અભાવ કે રાજકારણ ? ગ્રામજનોમાં ચર્ચા

0
વાંસદા: વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) દવાખાનાને ખાનપુર ગામ ખસેડવાના નિર્ણયથી સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષનો માહોલ છે. આદિવાસી વિસ્તારમાં આવેલા આ...