સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગથી વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા...

0
વલસાડ: આજરોજ જાન્યુઆરીના દિવસે સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ સંસ્થાના આચાર્ય શ્રીમતિ...

‘મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશે: સ્નેહલ ઠાકરે

0
ડાંગ: ‘રોજગારીનો અધિકાર’ આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટનીતિ પર આકરા પ્રહાર કરતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ...

કપરાડા તાલુકામાં પ્રા. શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો અને શિક્ષિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાના શિક્ષક ભાઈઓ તથા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ગોકુલપટેલની ઉપસ્થિતિ...

નાનાપોઢા તાલુકામાં રૂ. 18 કરોડના માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ..

0
નાનાપોઢા: કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોઢા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ગામોના મુખ્ય માર્ગોના...

ડો. નિરવ પટેલે ગુજરાત ચુંટણી આયોગના કયા નિર્ણય પર વાંધા અરજી ઉઠાવી..

0
ખેરગામ: ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આવનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમા નવસારી જિલ્લાના PESA અંતર્ગત આવનાર આદિવાસી વિસ્તારોમાં સીટો અયોગ્ય રીતે ફાળવીને અન્યાય કરવા સામે...

ધરમપુરના કરંજવેરી પીર ફળિયામાં 2-બોક્સ સ્ટ્રક્ચરવાળા માઇનોર બ્રિજનું ધારાસભ્યના ખાતમુહૂર્ત

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી પીર ફળિયા ખાતે તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30 વાગ્યે ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે...

વાંસદાના પીપલખેડમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર 8 આરોપીઓ ગાંજાગેગ હોવાની લોકચર્ચા..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં જે રવણિયા ગામની 14 વર્ષની સગીરાને ઘરેથી ઊચકી જઈ આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે...

વાંસદામાં ગેંગરેપ: રવાણિયાની 14 વર્ષની સગીરાને પીપલખેડ ગામના બંધ રૂમમાં 8 નરાધમોએ પીંખી નાખી..

0
વાંસદા: રવાણિયા ગામમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરા જ્યારે લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે ઘરના આંગણામાંથી ઊચકી આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના...

ફરી એક પ્રેમી પંખીડાએ ભણતર અને પરિવારના વિરોધના કારણે જંગલમાં ફાસો ખાવા બન્યું મજબૂર:...

0
ખેરગામ: પ્રેમમાં સાથે જીવવા મારવાની કસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ...

વલસાડના ફલધરામાં ‘આદિવાસી આંગણે’ લોકસંસ્કૃતિનો યોજાશે ભવ્ય મેળો.. શું છે આ મેળાની વિશેષતા !

0
વલસાડ-ફલધરા : વિસરાતી સંસ્કૃતિ, કળા, ભોજન અને રમતને પુનઃયાદ કરીને એને નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયત્નના ભાગરૂપે “આદિવાસી આંગણે”ના નામે એક ભવ્ય...