પ્રાયોજના વહીવટદારની કચેરી ભરૂચનો કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેશ રાણા કચેરીનો સર્વેસર્વા હોય તેમ વર્તે છે.
ભરૂચ: ભરૂચ કચેરીમાં વર્ષોથી ચીટકી રહેલ કોન્ટ્રાક્ટ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેશ રાણાની મિલકતોની તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ...
શિંદેની શિવસેનાના દહાણુ વિધાનસભાના ધારાસભ્ય અશોક ધોડીની વલસાડના ભીલાડમાંથી મળી લાશ.. શું છે સમગ્ર...
વલસાડ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુથી 20 જાન્યુઆરીથી ગુમ થયેલા શિવસેના નેતાનો મૃતદેહ શુક્રવારે વલસાડના ભીલાડ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો, એમ એક પોલીસ...
ડાંગમાં કડમાળ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ફોર્મ.. શું ભાજપના ઉમેદવાર આપી...
ડાંગ: સમસ્ત રાજ્યમાં નગરપાલિકા,મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકાઓની સામાન્ય પેટા ચૂંટણી જાહેર થયેલ છે.ત્યારે આ પેટા ચૂંટણીઓને લઈને ભાજપા,કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ હરકતમાં આવતા...
દીપડા પકડવા પાંજરા મૂકી વન વિભાગ મીઠી નીંદરમાં.. અને વાંસદાના ગામડાઓમાં દીપડાના બીકે ગ્રામજનો...
વાંસદા: એક દીપડાએ વાંસદાના લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે આતંક મચાવ્યો છે. કડકડતી ઠંડીમાં લોકોને ધ્રુજારી વધારી રહ્યો છે વાંસદાના ગ્રામીણ વિસ્તારમાં દીપડાના...
સુરતમાં એક કિમી રોડ પર ઓઈલ ઢોળાતા બાઈકો સ્લીપ થઈ, ફાયર વિભાગે કર્યો રોડ...
સુરત: સુરતના અશ્વિનીકુમાર રોડ પર વહેલી સવારે એક કિલોમીટરના રોડ પર ઓઈલ ઢોળાયું જેને લઈને સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નવ જેટલા...
ચૈતર વસાવાએ કેમ કહ્યું.. ગુજરાતમાં આદિવાસી માતા બહેન દીકરીઓ સલામત નથી..?
દાહોદ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી...
જાણો કઈ તારીખની છે કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી.. આંબાની વાડીવાળા ખેડૂતો ચિંતાતૂર
ધરમપુર: હાલમાં વલસાડના ધરમપુર કપરાડા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહીને લઈને ખાસ...
અંકલેશ્વર હાઈવે પર ગંભીર અકસ્માત..ટ્રક-ટેન્કર વચ્ચે ટક્કર થતાં એક વ્યક્તિનું મોત,એસિડ લીક થતાં ભાગ...
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખડી ઓવરબ્રિજ નજીક ટ્રક...
ધરમપુર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભાનું થયું...
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, ધરમપુર ખાતે આવેલા ગાંધી બાગમાં પ્રાર્થના...
ગ્રામજનોએ તાલુકામાં ધક્કા ખાવાની જરૂર નહીં.. જાણો કયા કયા 67 પ્રમાણપત્રો અને દાખલાઓ મળશે...
ગુજરાત: ગુજરાત સરકારે હવે ગ્રામજનો માટે એવી વ્યવસ્થા કરી છે કે જેથી ગ્રામ પંચાયત કચેરીમાંથી પ્રમાણપત્રો અને થયેલા કામોની વિગત મેળવી શકે. હવે 10ને...
















