નવસારીના દંપતીને છેતરપિંડી..ફેસબુક જાહેરાત જોઈ મોનાર્ક ઈમિગ્રેશનમાં 27.50 લાખ ભર્યા પરંતુ વિઝા ન મળ્યા..
નવસારી: નવસારીના કુરેલ ગામમાં રહેતા એક દંપતી યુકે વર્ક વિઝા મેળવવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગુરુકુલ પાસે આવેલી SVNM હોસ્પિટલમાં રસોઈયા તરીકે કામ...
વાપીની દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અધુનિક મલ્ટી ટ્રેડમાં મોટી આગ લાગી..કોઈ જાનહાની નહીં..
વલસાડ: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અધુનિક મલ્ટી ટ્રેડ LLP કંપનીમાં આજે અચાનક આગ લાગી. આગ લાગતાની સાથે જ...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની..તંત્રની બેદરકારીથી લોકોમાં...
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો...
માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા 17.68 લાખ ના ખર્ચે નવા વિકાસના કર્યો થશે –...
માંડવી: સુરત જીલ્લાના માંડવી તાલુકાના વિવિધ ગામોમાં લાખોના ખર્ચે વિકાસના કાર્યો મંજૂર કરવામાં આવ્યા જેનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુવરજીભાઈ હળપતિએ કયું.આદિજાતિ વિકાસ, શ્રમ...
નર્મદાના સાગબારા તાલુકાના કોલવણ ગામમાં ભીષણ અને કમકમાટીભરી ઘટના સામે આવી..
નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં 29 મેની સાંજે થયેલી એક ભીષણ અને કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પ્રદેશ સ્તબ્ધ અને શોકમાં ડુબા દીધો છે....
વલસાડ જિ.માં સેન્ટર ઓફ એક્સેલન્સમાં પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં એટસોર્સ સહાય..ST ,SC ખેડુતોને 75% સહાય..
વલસાડ: જિલ્લામાં ખેડૂતોને બાગાયત ખાતાની વલસાડ ચણવઇ નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ શરુ કરાયો છે. જેમાં...
વાપી શહેરમાં એક 3 વર્ષીય બાળકી ગુમ.. જો કોઈને બાળકી વિશે માહિતી મળે તો...
વલસાડ: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક ત્રણ વર્ષીય બાળકીના ગુમ થવાની ઘટના સામે આવી છે. ગીતાનગર વિસ્તારમાં નવા અન્ડરબ્રિજ પાસે રહેતી સાક્ષી વિનોદ ઠાકુર...
SAS દ્વારા GPSCમાં SC,ST,OBC ઉમેદવારોને પરીક્ષામાં જાતિવાદી માનસિકતા ધરાવતા તજજ્ઞો દ્વારા થતાં અન્યાય...
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ દ્વારા જીપીએસસીમાં એસસી,એસટી,ઓબીસી ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં જાતિવાદી માનસિકતા ધરાવતા તજજ્ઞો દ્વારા થતાં અન્યાય વિરુદ્ધ મહામહિમ રાષ્ટ્રપતિને ફરિયાદ...
અંકલેશ્વરના 6 ગામની 2200 એકર ખેડૂતોની નર્મદા નદીમાં દર વર્ષે ધોવાણ થઈને ગરકાવ થઈ...
અંકલેશ્વર: અંકલેશ્વર નર્મદા નદી કાંઠા વિસ્તારના 6 ગામોમાં મોટા પાયે જમીન ધોવાણના કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે. એક અંદાજ મુજબ 2200...
જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ આમોદના તણછા નજીક એસટી બસ અને ટ્રક...
ભરૂચ: આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે સામસામે અકસ્માત થયો હતો....
















