વાપી પોલીસે નાઈટ દરમિયાન GIDC વિસ્તારમાં કોમ્બિંગ હાથધરી બાંગ્લાદેશીઓની કરી અટકાયત…

0
વાપી: સમગ્ર રાજ્ય બાદ એશિયાની સૌથી મોટી GIDC ગણાતી એવા વાપીના વલસાડ જિલ્લા પોલીસનું રાત્રી દરમિયાન કોમ્બિંગ ચેકીંગ કરવામાં આવ્યું હતું સમગ્ર વાપી શહેર...

સુરતમાં વેસુ વિસ્તારમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સારવાર દરમ્યાન દોઢ વર્ષીય બાળકીનું મોત...

0
સુરત: સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઈડર સાથે રીક્ષા અથડાતા મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી ખાઈ...

ભરૂચના નેત્રંગમાં દૂધ લેવા જઈ રહેલ યુવાનની અંગત અદાવતે હત્યા, હત્યારાની પોલીસે કરી ધરપકડ…

0
ભરૂચ: ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટયાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.40) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના...

સુરતમાં વધુ ત્રણની આત્મહત્યા.. કેમ અવિરત ચાલુ છે આ સિલસિલો..

0
સુરત: સુરતમાં આત્મહત્યાની ઘટના અવિરત બની રહી છે, વધુ ત્રણે જીવ ટૂંકાવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સરથાણામાં વૃદ્ધાએ ગૃહ ક્લેશથી કંટાળી આપઘાત કર્યો...

રેડક્રોસ દ્વારા નવસારીમાં ઉમદા યોગદાન બદલ શ્રી તુષારકાંત દેસાઈનું રાષ્ટ્રપતિ ભવનમાં થશે સન્માનિત..

0
નવસારી: ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા શ્રી તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ...

કપરાડા તાલુકાના અંભેટીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા કનુભાઈ દેસાઈ..

0
કપરાડા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રૂ. 858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કે. વી. સબ સ્ટેશનનું...

નવસારીમાં ITI વિદ્યાર્થીની આત્મહત્યા: આલીપોરના 17 વર્ષીય સગીરે ખાપરિયા આંબાવાડીમાં ખાધો ગળેફાંસો..

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં આવેલ ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીની લાશ આલીપોર ગામમાં ખાપરિયા આંબાવાડીમાં 17...

કેવડિયામાં ફરી ત્રણ યુવાનો ચડ્યા મોબાઇલ ટાવર પર, વહીવટીતંત્ર સંવાદના બદલે વિરોધથી બચવાના પ્રયત્નોથી...

0
કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટાવર પર ચડી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાઇટ...

જન્મદિવસ પર લોકો માટે પીવાના પાણીની પરબ મૂકી માનવતા મહેકાવતા ખેરગામના મહિલા તબિબ ડો....

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાનાં સેવાભાવી ડો.દિવ્યાંગીના જન્મદિવસ નિમિત્તે તેમની ”પટ બહાર મુખ્ય માર્ગ પર પાણીની પરબ મુકી માનવતા મહેકાવી હતી. ભર ઉનાળામાં તરસ્યા રાહદારીઓને...

કરોડોનો ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજનો માત્ર 10 ટકા વાહનચાલકો કરે છે ઉપયોગ…

0
નવસારી: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ ઉપર માત્ર 10 ટકા વાહનચાલકો ઉપયોગ કરે છે. જ્યારે પ્રકાશ ટોકિઝ અંડરબ્રિજનો 90 ટકા લોકો ઉપયોગ કરતા હોય ટ્રાફિકજામની સમસ્યા...