સુરતમાં ચાલી રહેલી મંદીમાં રત્નકલાકારોની બેરોજગારી, આત્મહત્યાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ..

0
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ચાલી રહેલી મંદીથી રત્નકલાકારો બેરોજગાર બની ચૂક્યા છે અને કઇંક કલાકારો તંગ માહોલમા આત્મહત્યાનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે....

ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે યુવતીને હોટલમાં લઈ જઈ મિત્ર સાથે મળી અર્ધબેભાન કરી કર્યો...

0
સુરત: આ બનાવની વિગત મુજબ સુરતમાં ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ૨૩ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ...

નંદીગામમાં લાહોરી જીરા કંપનીનાં પ્રદૂષણથી ભૂગર્ભ જળને ખતરો..

0
ઉમરગામ: નંદીગામમાં કાર્યરત લાહોરી જીરા કંપનીનું પ્રદૂષિત પાણી ખુલ્લા ખેતરમાં છોડતા ભૂગર્ભ પ્રદૂષિત થવાના એંધાણને લઇ તા.પં. પૂર્વ પ્રમુખે સરીગામ જીપીસીબીને બીજી વાર લેખિત...

કરજણના વલણથી ધુલિયા લઇ જવાતી બંને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસોનો જીવ બચાઈ..

0
અંકલેશ્વર: કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની...

નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ રોડ પર ચાલુ મોપેડ ઉપર હાથ છોડી શીર્ષાસન કરનાર યુવાનની ધરપકડ..

0
નવસારી: નવસારીમાં રવિવારે એક યુવાન ચાલુ મોપેડ ઉપર હાથ છોડી અવનવા કરતબ કરતો કાર ચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. આ વીડિયો આખા...

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર શાળાની સામેના દુકાનો અને ઈંટના ભઠ્ઠાની કાયદેસરતા ચકાસવા ખેરગામ મામલદાર પાસે...

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાનાં પાણીખડક ગામમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર શાળાની સામે આવેલ દુકાનો અને ઈંટના ભઠ્ઠાની કાયદેસરતા ચકાસવા મામલતદાર ખેરગામને લેખિતમાં રાજુવાત કરી તપાસ...

નાંદોદમાં બોગસ આવકના દાખલા કાઢવાનું કૌભાંડમાં બધા ભાજપના માણસો છે માટે હજુ સુધી પોલીસનો...

0
નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને...

ડાંગમાં DDO અને TDOએ 15 માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારના તપાસ બાબત રાજ્યપાલને...

0
ડાંગ: આજરોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી-આહવા એ 15માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે મનીષભાઈ મારકણા...

વાપીથી ઘરે પરત ફરતા શ્રમિકને ટેમ્પોએ અડફેટે લીધો, પાર નદીના બ્રિજ પર ખેરગામ તાલુકાના...

0
વલસાડ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પ્રહલાદ અશોકભાઈ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગતરોજ સાંજે વાપી તરફથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા પ્રહલાદ...

વલસાડ જિલ્લામાં ગરમીનો પારો વધ્યો.. ધરમપુરમાં 34 ડિગ્રી સાથે જિલ્લામાં સૌથી વધુ ગરમી, કપરાડામાં...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડ, પારડી, ઉમરગામ અને વાપીમાં...