ધરમપુર ખાતે આદિવાસી સમાજનો અપમાન કરવા બદલ વકત્વય આપનાર સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો...

0
ધરમપુર: આજરોજ તા. 24/07/2025 ના દીને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વલસાડને પી.આઇ.શ્રી ધરમપુર મારફત તુષાર ચૌધરી આદિવાસી સમાજના ધારાસભ્ય અને જેઓ આદિવાસી છે.જેના...

નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજયના આદિવાસી વિસ્તારોમાં નવી...

0
નવસારી: સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા રાજયના વિવિધ આદિવાસી વિસ્તારોમાં નવી સરકારી લો કોલેજો શરુ કરવા માંગ કરી છે.આ...

વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડીના બાળકો વરસાદી પાણીની ટપકતી છત નીચે બેસવા મજબૂર...

0
વાંસદા: વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર-10માં ભૂલકાઓ માટે બનાવેલી આંગણવાડીના મકાનની છતમાંથી વરસાદી પાણી ટપકતા નીચે બેસી ભણતા બાળકો માટે આંગણવાડી સંચાલકો...

નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફળિયામાં વિકરાળ આગેમાં કુલ 10 મકાનો બળીને ખાક..

0
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફળિયામાં બપોરે બે વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ. બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકીના ઘરમાં અચાનક આગ લાગી....

ચીખલીના સોલધરા ગામના યુવક સાથે 51,000 ની કરી છેતરપિંડી..ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ…

0
ચીખલી: ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સોલધરા ગામના યોગેશભાઈ રાઠોડે એપ્રિલ 2024માં પોતાની મારુતિ ઓમની વાન OLX એપ પર વેચવા મૂકી હતી. 28...

ધરમપુર સ્વર્ગવાહીની નદી પરના પુલ પર ભારે વાહનો માટે અવરજવર જોખમી..

0
ધરમપુર: ધરમપુરના આસુરા બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ રોડ ઉપરથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનું બેરીયર તૂટેલું છે. અને પિલર પર સળિયા દેખાઇ...

ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ ચાર ધરપકડ..બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે ટીડીઓ સામેલ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેનામાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા ટોટલ બે ટાઉન...

વલસાડના અટગામ ખાતે 22 વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમાં પતિ,સસરા, સાસુની ધરપકડ..

0
વલસાડ: અટગામની એક 22 વર્ષીય શિક્ષિકાને ચીખલી ખાતે લગ્ન બાદ વધુ ઉચ્ચ અભ્યાસ અને સરકારી નોકરી કરવા દેશે તેવી ખાત્રી આપ્યા પતિ અને સાસુ...

વિશ્વ આદિવાસી દિવસે માંડવી આવી રહેલા મુખ્યમંત્રીશ્રીને મળવા આદિવાસી નેતા અખિલ ચૌધરીએ સમય માંગ્યો..

0
સુરત: વિશ્વ આદિવાસી દિવસે ગુજરાતના મુખ્યમંત્રી સુરત જિલ્લાના માંડવી ખાતે આવી રહ્યાં છે જેની તૈયારી ખુબ જ જોરશોરથી ચાલી રહી છે જેને લઈને આદિવાસી...

ધરમપુરમાં બીક સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબેલી વાપીમાં પડતી મુશ્કેલી અને માગણીને લઈને વલસાડ કલેકટરને...

0
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે બીક સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબેલી વાપી ખાતે કર્મચારીઓને પડતી તકલીફ અને એમની માંગણી બાબતે કલેકટર શ્રી વલસાડને પ્રાંત આધિકારી શ્રી...