ધરમપુરમાં PI ભોયાએ ગ્રામ વિકાસ મુદ્દે મહિલા સરપંચો સાથે પરીસંવાદ કર્યો કે સરપંચ પતિઓ...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સરપંચશ્રીઓ સાથે પરીસંવાદના કાર્યક્રમ આયોજનમાં ધરમપુર પોલીસ સ્ટેશનના P I ભોયા, PSI...
“અનંત પટેલના હાથ મજબૂત કરો, મોગલી બોગલી નહીં ચાલે’ ના જિગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદનથી...
વાંસદા: "અનંત પટેલના હાથ મજબૂત કરો, મોગલી બોગલી નહીં ચાલે' એવું નિવેદન વિશ્વ આદિવાસી દિવસે વાંસદામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે...
દિશા નોલેજ હબ વસરાઇના સંકુલની દિલ્હીના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી..
મહુવા: મહુવા તાલુકાના વસરાઇ ખાતે સૂચિત સમાજ ભવન લાઇબ્રેરી સ્પોર્ટ્સ સંકુલ સાથે સાકાર થતા વિવિધ પ્રોજેક્ટો અને દિશા નોલેજ હબની મુલાકાત કરી હતી. હાલ...
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત: કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરે છે:...
વલસાડ: પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને ખોટા પ્રચારનો વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલે તીવ્ર વિરોધ...
નાનાપોંઢામાં DJના તાલે આદિવાસી ધારાસભ્ય જીતુભાઈની આગેવાનીમાં , “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી..
કપરાડા: નાનાપોઢામાં શનિવારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા પર આદિવાસી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં આદિવાસી...
ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસે સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, વાદ્યોના નાચગાન સાથે આદિવાસી લોકોએ...
ધરમપુર: ગતરોજ ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર નાચ ગાન સાથે કરવામાં આવી હતી આ અવસરે આદિવાસી સમાજના લોકોએ પોતાની પરંપરાગત...
D J નો ડખો.. ધરમપુરની આદિવાસી રેલીમાં વિખવાદ.. સમાજ બાજુએ.. આગેવાનોના ‘અભિમાન’ ટકરાયા.. પોલીસે...
ધરમપુર: માં પ્રકૃતિની પૂજા સાથે પ્રારંભ કરી ધરમપુર તાલુકામાં 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી તો કરાઈ પણ રેલીમાં D J નો ડખો ઊભો થયો અને...
ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી..
ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આજે, 9 ઓગસ્ટ 2025ના રોજ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા અક્તેશ્વર બિરસા મુંડા...
ઝઘડિયામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન...
ઝઘડિયા: ઝઘડિયા નગર ખાતે તા 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ધરતી આબા ક્રાંતિ વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનુ અનાવરણ પ્રસંગે...
આધુનિક સમયમાં યાદવ સમાજના ગુરુ અને આદિવાસી સમાજના શિષ્યનો આંતરીક ભાવનાનું દર્પણનો કિસ્સો આવ્યો...
ઉમરપાડા: વિધાર્થી જીવનમાં ગુરુ પ્રત્યે નો પ્રેમ હર હંમેશા અતુટ રહેતો હોય છે, ત્યારે ૨ માસ પહેલા પોતાના આદર્શ અને ગુરુ તરીકે માનતા મોન્ટુ...















