સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2025 માં વહીવટીતંત્રના કયા હુકમનો કોંગ્રેસ કરી રહી છે વિરોધ અને શું...

0
સાપુતારા: વર્તમાન સમયમાં સાપુતારા ખાતે સ્થાનિક રોજગારી માટે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025નું આયોજન ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ આ સાપુતારાને ટુરિઝમ...

ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઈની સમસ્યાને લઈને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સમસ્યાગ્રસ્ત ગામોનું સ્થળ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઘણા સમયથી આજુબાજુ ગામના ખેડૂતોને સિંચાઈ માટેનાં પાણીની સમસ્યા હોય પશુપાલન માટે પણ પાણી વગર ઘણી તકલીફો પડતી હોય...

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 6 ઉમેદવારોને કલેક્ટર અને શિક્ષણાધિકારીની હાજરીમાં નિમણૂક...

0
વલસાડ: વલસાડ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 6...

ધરમપુર ખાતે આદિવાસી સમાજનો અપમાન કરવા બદલ વકત્વય આપનાર સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો...

0
ધરમપુર: આજરોજ તા. 24/07/2025 ના દીને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વલસાડને પી.આઇ.શ્રી ધરમપુર મારફત તુષાર ચૌધરી આદિવાસી સમાજના ધારાસભ્ય અને જેઓ આદિવાસી છે.જેના...

નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ગુજરાત રાજયના આદિવાસી વિસ્તારોમાં નવી...

0
નવસારી: સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા રાજયના વિવિધ આદિવાસી વિસ્તારોમાં નવી સરકારી લો કોલેજો શરુ કરવા માંગ કરી છે.આ...

વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડીના બાળકો વરસાદી પાણીની ટપકતી છત નીચે બેસવા મજબૂર...

0
વાંસદા: વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર-10માં ભૂલકાઓ માટે બનાવેલી આંગણવાડીના મકાનની છતમાંથી વરસાદી પાણી ટપકતા નીચે બેસી ભણતા બાળકો માટે આંગણવાડી સંચાલકો...

નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફળિયામાં વિકરાળ આગેમાં કુલ 10 મકાનો બળીને ખાક..

0
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફળિયામાં બપોરે બે વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ. બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકીના ઘરમાં અચાનક આગ લાગી....

ચીખલીના સોલધરા ગામના યુવક સાથે 51,000 ની કરી છેતરપિંડી..ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ…

0
ચીખલી: ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સોલધરા ગામના યોગેશભાઈ રાઠોડે એપ્રિલ 2024માં પોતાની મારુતિ ઓમની વાન OLX એપ પર વેચવા મૂકી હતી. 28...

ધરમપુર સ્વર્ગવાહીની નદી પરના પુલ પર ભારે વાહનો માટે અવરજવર જોખમી..

0
ધરમપુર: ધરમપુરના આસુરા બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ રોડ ઉપરથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનું બેરીયર તૂટેલું છે. અને પિલર પર સળિયા દેખાઇ...

ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ ચાર ધરપકડ..બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે ટીડીઓ સામેલ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેનામાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા ટોટલ બે ટાઉન...