આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી..

0
ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ...

ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આદિવાસી હક, અધિકાર અને વિકાસને લઈને સુબીર મામલતદાર હસ્તે...

0
સુબીર: ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આજરોજ સુબીર મામલતદારશ્રીને મળીને ભારતના રાષ્ટ્રપતિના નામ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભીલ આદિવાસી સમુદાયના હકો, વિકાસ...

“ધીરે-ધીરે કોંગ્રેસ ગુજરાતમાંથી ખતમ થઈ રહી છે તેમ છતાં.. ‘જુના ચહેરા’ ને જ પ્રમુખપદે...

0
દક્ષિણ ગુજરાત: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ તરીકે ફરી એક વખત અમિત ચાવડાની વરણી થઈ તેઓ અગાઉ પણ વર્ષ 2018માં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ કમિટીના...

યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાંસદાના લિમઝરમાં 7 ગામના ખેડૂતોની બેઠક.....

0
વાંસદા: હાલમાં આદિવાસી ખેડૂતોમાં ડાંગર રોપણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી તાલુકામાં ખેડૂતોને યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં...

દમણગંગા નદીમાંથી 17 વર્ષીય સગીરાની લાશ મળી..પોલીસે CCTV ફૂટેજ તપાસ હાથ ધરી..

0
વલસાડ: વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણગંગા નદીના કિનારેથી 17 વર્ષીય સગીરાની લાશ મળી આવી છે. દમણ પોલીસે સગીરાની ઓળખ માટે વલસાડ...

વાગરાના ભેંસલી ગામ નજીક LPG ભરેલ ટેન્કર ખાડીમાં પલટી ગયું.. જાનહાનિ ટળી..!

0
ભરૂચ: વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક LPG ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. દહેજ સ્થિત GTPCL કંપનીમાંથી લિક્વિડ LPG ભરીને હજીરા તરફ જતું ટેન્કર અન્ય...

ગંભીરા બ્રિજ અકસ્માતના મૃતકોના પરિવારને ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના પગારમાંથી આપ્યા 1-1 લાખનો ચેક..

0
ગુજરાત: ગંભીરા બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનાર કહાનવા ગામના બે યુવાનોના પરિવારને આર્થિક મદદ મળી છે. મૃતક યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને વખતસિંહ જાદવના પરિવારજનોને એક-એક...

નવસારીના અંચેલીમાં ગેસ લાઇન લીકેજથી 100થી વધુ ઘરોમાં છેલ્લા 12 દિવસથી ગેસના ચૂલા બંધ..

0
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇન લીકેજની સમસ્યા ગંભીર બની છે. અંચેલી-મોહનપુર વિસ્તારમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજલાઇન નાખવાની કામગીરી...

નર્મદાના રાજપીપળા નજીક આવેલો ઐતિહાસિક ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર ..

0
નર્મદા: ચોમાસા દરમિયાન આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠે છે. ત્યારે રાજપીપળા નજીક આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે આવેલો ટકારાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણ...

ધરમપુર-વાંસદા વાયા કણધા રૂટની બસ માટે રિટર્ન રૂટ ફાળવવા લોકમાંગણી…

0
નવસારી: ધરમપુર થી વાંસદા વાયા કણધા રૂટ પર ધરમપુરથી 12.30 કલાકે વાંસદા આવવા માટે ઉપડતી બસ વાંસદા 2 વાગ્યાની આસપાસ પહોંચે છે. આ બસ...