ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગે ત્રણ મહિનામાં ઓવરલોડ વાહનો સામે 3 માસમાં 1.18 કરોડથી વધારેના...

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ...

નર્મદા જિલ્લામાં 31મી ઓક્ટો.એ પીએમ કેવડિયામાં, તૈયારીઓ શરૂ..

0
નર્મદા: આગામી 31મી ઓકટોમ્બર સરદાર પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ -2025 અંગે...

વલસાડ જિલ્લા પોલીસે ડુંગરા ખાતે સાયબર ક્રાઈમ, નવા કાયદા અને વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ માટે...

0
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે આજે રાજસ્થાન ભવન, ડુંગરા ખાતે સાયબર ક્રાઈમ, નવા કાયદા અને વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ માટે લોકદરબારનું આયોજન કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષક...

વલસાડમાં 37 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો.. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી..

0
વલસાડ: વલસાડમાં એક યુવક પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. 37 વર્ષીય રાહુલ પરશુરામ પાટીલ નામના યુવક પર ઓરંગા નદીના કિનારે આહિર...

નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓવરબ્રિજ પર કારની રખડતા ઢોર સાથે ટક્કર..

0
નવસારી: નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવી રહેલી અલ્ટો કાર...

વલસાડમાં પ્રભારી સચિવ અને પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા ઔરંગા બ્રીજનો તાગ લેવાયો..

0
વલસાડ: વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ અને વલસાડના જ પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન રજાનો દિવસ હોવા છતાં રાજ્યમાં બ્રિજોની સ્થિતિનો ટેગ લેવા રાજ્ય સરકારના આદેશના પગલે...

નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર આવેલ ધામણખાડીના પુલ પર ખાડાઓ...

0
નેત્રંગ: નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર ડેડીયાપાડા ખાતે આવેલ ધામણખાડીના પુલ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાતા તંત્રએએ ખાડાઓ...

વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં બે વર્ષે પણ દરવાજા પર...

0
નવસારી: વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં હજુ પણ જૂના ટાઉન હોલમાં જ કાર્યરત છે. એજન્સીનું પેમેન્ટ બાકી હોવાથી લોકાર્પણની રાહ...

ઝઘડિયા તાલુકાના પડવાણીયા થી પીપરીપાન ગામમાં જવાના માર્ગ પર પાછલા આઠ વર્ષ થી નાળું...

0
ઝઘડિયા :ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઘણા જર્જરિત બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યાછે.ત્યારે ઝઘડિયા તાલુકાના પડવાણીયા થી પીપરીપાન ગામમાં જવાના માર્ગ પર...

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક..

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ - ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. સંકલન બેઠક- ભાગ- ૧...