કપરાડા ખાતે “એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યક્રમ...

0
વલસાડ: વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા ચાવશાળા, કપરાડા ખાતે “એક પેડ માં કે નામ" 2.0 અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યક્રમ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની...

ધરમપુરના ચીચોઝર ઓઝર ફળિયામાં કુલ રૂ.8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજ બનશે..

0
ધરમપુર: ધરમપુરના ચિચોઝર મુખ્ય રસ્તાથી કેળવણીના ડુંગર ફળિયાથી શિવ ફળીયા રોડ ઉપરની લાવરી નદી પર ડૂબાઉ ચેકડેક કમ કોઝવેના સ્થાને રૂ.8.20 કરોડના ખર્ચે મેજર...

વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન..

0
વાપી: વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટને કારણે આગ...

યૂરિક ઍસિડ શું છે, તેના લક્ષણો.. જો તમારા શરીરમાં વધારે છે તો શરૂ કરી...

આરોગ્ય: પ્યુરીનથી ભરપૂર આહાર ખાવાથી શરીરમાં યૂરિક ઍસિડનું ઉત્પાદન થાય છે. યૂરિક ઍસિડ, એ એક પ્રકારનો નકામો પદાર્થ છે, જે શરીરમાંથી ફિલ્ટર થઈને બહાર...

ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં 0 થી 12 વર્ષના દરેક બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે...

0
ધરમપુર: ગતરોજ ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ‘‘અમૃતપેય’’નું આયોજન કરાયું. જેમાં 0 થી 12 વર્ષના દરેક બાળકોને સુવર્ણાપ્રાશનના ટીપાં પીવડાવવામાં...

નસવાડી તાલુકાના આદિવાસી સમાજના દ્વારા ચૈતર વસાવાનાં સમર્થનમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર..

0
નસવાડી: આજરોજ નસવાડી તાલુકાના આદીવાસી સમાજના દ્વારા મોટી સંખ્યામાં આદીવાસી યુવાનો આગેવાનો ભેગા થઈને આદિવાસી સમાજના યુવા અને લોકહિતના સવાલો અને સમસ્યાને વાચાઆપનારા ચૈતર...

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગ્રાન્ટ મુદ્દે ધરમપુરમાં રજૂઆત.. 22 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી..

0
વલસાડ: વલસાડના પ્રયોજના વહીવટદાર અને ધરમપુરના પ્રાંત અધિકારી સમક્ષ આદિવાસી આગેવાનોએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની સરકારી ગ્રાન્ટ અંગે રજૂઆત કરી છે.આદિવાસી...

ખેરગામમાં પ્રથમ વખત યોજાયેલ ઓલ ઇન્ડિયા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રામેશ્વર ઇલેવન ચેમ્પિયન બની..

0
ખેરગામ: ખેરગામના ભસ્તા ફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓલ ઇન્ડિયા બીગ બોસ રબર ટુર્નામેન્ટનું ખેરગામના યુવાનો પ્રતિક પટેલ,અંકુર રાઠોડ,કિશન રાઠોડ,સુભાષ પટેલ દ્વારા ભવ્ય આયોજન આદિવાસી...

વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ.. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.વલસાડ...

સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે મનસુખ વસાવાએ કર્યો સંવાદ..

0
નર્મદા: આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા 25 વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને...