નવસારી શહેરમાં અચાનક વીજપ્રવાહ વધી જવાના કારણે અનેક વિસ્તારોમાં રહેવાસીઓના ઘરોમાં કિંમતી વીજ ઉપકરણો...
નવસારી: નવસારી શહેરમાં ગત બુધવારના રોજ રાત્રિએ અચાનક વીજપ્રવાહ વધી જવાના કારણે અનેક વિસ્તારોમાં રહેવાસીઓના ઘરોમાં કિંમતી વીજ ઉપકરણો બળી જવાની ઘટના સામે આવી...
ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારુતિ ઇકો રોંગ સાઇડમાં પુરઝડપે હંકારી ત્રણ વાહનને વારાફરત...
નવસારી: ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીખડક ચાર રસ્તા નજીક ગત સોમવારે બપોરે ઈકો ગાડી બેફામ બનતા ત્રણ વાહનને અડફેટે લીધા હતા,જેમાં બાઇક ઉપર...
વલસાડ તાલુકાના ધમડાચી APMC માર્કેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પર કેબિનેટ...
વલસાડ: વલસાડ તાલુકાના ધમડાચી APMC માર્કેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે...
નવસારી શહેરમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું...
નવસારી: નવસારી શહેરમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના...
ધરમપુરનાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં હર હર તિરંગા થીમ હેઠળ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ”હર ઘર...
ધરમપુર: ધરમપુરનાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં તારીખ 02 થી 15 ઓગસ્ટ 2025 દરમ્યાન હર હર તિરંગા થીમ હેઠળ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ''હર ઘર તિરંગા'' અભિયાન...
ઝઘડિયાના શિયાલી નજીક મોટરસાયકલ પર ટ્રક ચડી જતા ગંભીર રીતે જખ્મી થયેલ મોટરસાયકલ ચાલકનું...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું...
રાજપીપળાની સેશન્સ કોર્ટે જામીન અરજી13મી તારીખે થનારી સુનાવણીમાં હવે 28મી તારીખ પડતાં ધારાસભ્યનો જેલવાસ...
દેડિયાપાડા: દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હૂમલા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ ધારાસભ્યએ...
ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી…વહેલી સવારથી જ કડક...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાશે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી...
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ વિષે શું આપ્યો જવાબ..
ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત...
વલસાડમાં મામલતદાર કચેરીના રાઈટર આશિષ પટેલ 11,000ની લાંચ લેતા ACBએ રંગે હાથ પકડાયો..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ઓપરેશન પાર પાડીને મામલતદાર કચેરીના કામગીરી સંભાળતા આશિષ પટેલ રાઈટરને...
















