સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ધરમપુરના ભવાડા ગામમાં યોજાઈ રક્તદાન શિબિર..
ધરમપુર: યુવા શક્તિ સંગઠન, ભવાડા, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ, માંડવખડકના સહિયારા સહયોગથી મંગળવારના રોજ ભવાડા તલાટ મુકામે ગ્રામ પંચાયત કોમ્યુનિટી...
વાંસદા ભીનાર ચોકડી પર ગંભીર અકસ્માત.. સ્વીફ્ટ કારે પોલીસ હોમગાર્ડની ઓલ્ટો અને બાઈક સવારને...
વાંસદા: હાલમાં જ સ્થાનિક સૂત્ર પરથી તાજા સમાચાર મળી રહ્યા છે કે 7:30 વાગ્યાની આસપાસ વાંસદા ભીનાર ચોકડી પર એક GJ-CG-8510 સ્વીફ્ટ કાર દ્વારા...
ખેરગામમાં L&T ફાયનાન્સ કંપનીની ખોટી પાવતીથી ગ્રાહકો સાથે 8.37 લાખની છેતરપીંડી..
ખેરગામ: હાલમાં જ ખેરગામ તાલુકામાંથી L&T ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને 31 મહિલા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી...
ગુજરાત ગેસ કંપનીનું કારસ્તાન: ગેસ કનેકશન આપવાના નામે રૂપિયા ઉઘરાવી લીધા બાદ તીઘરા ગામના...
વલસાડ: આદિવાસી ગ્રાહકો સાથે કંપની કેવું વર્તન કરે છે તેનો કિસ્સો બહાર આવ્યો છે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ કનેકશન આપવાના નામે 12 વર્ષ...
ખેરગામમાં ખાખીનો ખોફ ચોરોમાં ખતમ: ધોળા દહાડે સાયકલસવાર વૃદ્ધને રીક્ષા ગેંગે લુંટી લેતા ચકચાર..
ખેરગામ: એકલતાનો લાભ લઇ રીક્ષામા લૂંટ કરનાર ટોળકી ફરી ખેરગામ તાલુકામાં સક્રિય થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગતરોજ ખેરગામના બહેજ નિશાળ ફળીયાના મોહનભાઇ...
આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે છોટાઉદેપુર સહિત ગુજરાતમાં થી હજારો લોકો મધ્યપ્રદેશના બુરહાનપુર જવા...
ગુજરાત: આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજીત દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એ યોજાતા ત્રીદિવસીય આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન માં ભારતભર ના અલગ અલગ રાજ્યો માંથી લાખો...
વલસાડના કાજણરણછોડ ખાતે યોજાયું સમસ્ત બાવીસા કુળ પરિવાર સંમેલન..
વલસાડ: સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન વલસાડ તાલુકાના કાજણરણછોડ ખાતે બાવીસા પરિવારના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પરિવારના...
ક્યાં ? મહિલા નાયબ મામલતદારનો બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત: કારણ અકબંધ
ઓલપાડ: આપઘાત કર્યાની વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુરતના ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હીનીષા પટેલે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો...
મુક્ત વ્યાપાર સમજૂતીઓ ખેડૂતો માટે હાનિકારક : પ્રો. હેમંત શાહ
પાલનપુર: પાલનપુર પાસે લોકનિકેતન ખાતે યોજાયેલા કિસાન સ્વરાજ સંમેલનમાં 12 રાજ્યોના ખેડૂત સંગઠનોના આશરે 550 કિસાનો ભાગ લઈ રહ્યા છે. તેમાં વિવિધ વિષયો વિશે...
આશ્રમશાળા સામરપાડાના બે કર્મનિષ્ઠ શિક્ષકોનો યોજાયો વિદાયમાન સમારંભ..
સામરપાડા: શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસતી આશ્રમશાળા સમરપાડા ખાતે આજે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આદરણીય શિક્ષિકા કૈલાસબેન અને શિક્ષક...
















