ડાંગમાં ખેડૂતોએ રોપણી પૂરી છતાં પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ અને રાસાણિક ખાતર વિતરણ..
ડાંગ: ડાંગ જિલ્લાના ખેડૂતોએ રોપણી પૂરી થઈ ગઈ હોવા છતાં ખેતીવાડી વિભાગ બિયારણ અને ખાતરનું વિતરણ કરી સરકારના લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરશે. ડાંગ જિલ્લામાં મે...
આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે ઘર ફાળવી આપવા...
ચીખલી: ચીખલી તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા જશવંત પટેલ નામના 40 વર્ષના સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ અને એની વયોવૃદ્વ વિધવા વડીલ માતા જેની હાલત ખુબ...
ભરુચના આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો..
આમોદ: આમોદ-દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો...
નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ માર્ગ પર લાઇટનો થાંભલો ધસી પડયો..
નવસારી: નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ જતા માર્ગ પર રસ્તાનું બ્યુટીફિકેશન કરવા માટે જે તે સમયની નવસારી-વિજલપોર નગરપાલિકાએ લાઈટના થાંભલાઓ ઊભા કર્યા હતા. હલકી ગુણવત્તાવાળા...
ડાંગ જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો..
ડાંગ: ડાંગ જિલ્લામાં આગામી 9 ઓગસ્ટના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ'નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા...
ભરૂચમાં સ્વતંત્રતા દિનની ઉજવણી માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવા માટે બેઠક યોજાઈ..
ભરૂચ: ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને...
વાડીચૌંઢા ગામે પ્રા.શાળાના 1 જ વર્ગખંડમાં ધો. 7 અને 8નો અભ્યાસ કરવા છાત્રો મજબૂર...
વાંસદા: વાંસદાના વાડીચોંઢા ગામે સરકારી પ્રાથમિક શાળાના જુના ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ હજુ સુધી શાળાના નવા ઓરડાઓનું બાંધકામ ન થતા વિદ્યાર્થીઓ એક જ...
ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં વરસાદી માહોલમાં પણ પીવાના પાણીના ફાફાં.. આદિવાસી મહિલાઓમાં આક્રોશ
કપરાડા: કપરાડા તાલુકાના ખડકવાળ ગામના સાવરમાળ ફળિયામાં ભર ચોમાસે પીવાના પાણીની તીવ્ર તંગીને લઈ મહિલાઓએ ડુંગરના ઝરણાંમાંથી પાણી મેલવવાની ફરજ પડી રહી છે. માથે...
વાંસદા ચારણવાડામાં ખારકુવાની ગંદુ પાણી ખુલ્લા ખેતરમાં છોડી ગ્રામજનો આરોગ્ય સારે ખિલવાડ કરતી ખોડિયાર...
વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાં આવેલી ખોડિયાર હોટલ પોતાના ખારકૂવાનું પાણી ખુલ્લા ખેતરમાં છોડી આદિવાસી ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરતું હોવાનું ધ્યાને આવતા ગામ લોકોમાં આક્રોશ...
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી 11, 12 અને 13 ઓગષ્ટના રોજ ગુજરાત પોલીસની...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી 11, 12 અને 13 ઓગષ્ટના રોજ ગુજરાત પોલીસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે....
















