દમણ અને દાદરા નગર હવેલીની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ, પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર શું...

0
સેલવાસ: દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર સત્તાનો ઉપયોગ કરી ચૂંટણીમાં ન માત્ર વોટ થોરી કરી છે પણ...

સેલવાસમાં ચૂંટણી મુદ્દે રાજકારણમાં ગરમાવો : અપક્ષ અને અન્ય પક્ષોના ફોર્મ રદ થતા કલેક્ટર...

0
સેલવાસ: ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થતા દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને...

સ્વ. મોહન ડેલકરને ન્યાય મળશે ખરો ? લોકો.. અભિનવ ડેલકરની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી...

0
સેલવાસ: સુપ્રીમ કોર્ટે વર્ષ 2021 માં ભૂતપૂર્વ લોકસભા સભ્ય આદિવાસી સમાજના લીડર મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ 9 લોકો સામે નોંધાયેલ FIR...

તાત્કાલિક ઓનલાઇન એપ થી લોન લેતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો:દમણ પોલીસે ઓનલાઇન એપથી...

0
દમણ: આજકાલ મોબાઈલના એક ક્લિકથી તમામ ચીજ વસ્તુઓ મળી જાય છે ત્યારે હવે રૂપિયા પણ ઓનલાઇન જ મળી જાય છે કેટલીક એપ તમને ઓનલાઈન લોન...

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની સુંરગી પ્રાથમિક શાળામાં ભગત સંમેલનનું ભવ્ય આયોજન.. ભગતોને વાંજિત્રો, ખેડૂતોને આબાં...

0
સેલવાસ: એક દિવસ પહેલા સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સુંરગી પ્રાથમિક શાળામાં ભગત સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ખાસ કરીને સંતસંગ કરતા ભગતોની ભજન...

રાષ્ટ્રપતિ પાસે 100% શુદ્ધ પાણી પહોંચાડવા દીધાનો જનતા સામે ‘ખોખલો દાવો’ પ્રશાસક પ્રફુલ પટેલ...

0
સેલવાસ: રાષ્ટ્રપતિ મહોદયા દ્વારા જાહેરમાં પોતાનાં વક્તવ્યમાં કહ્યુ હતું કે દેશમાં પ્રથમ વિસ્તાર છે, જયાં હર ધર નલ યોજના તહેત 100% શુદ્ધ પાણી પહોંચાડવાનું...

સેલવાસના અથાલ સ્થિત ડયુન ટેપ કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા.. જાણો કેમ ?

0
સેલવાસ: ગતરોજ સેલવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અથાલ સ્થિત ડયુન ટેપ કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા કરવામાં આવી છે. મૃતક કૃણાલ ઉર્ફે જાનકાઇ...

સીલી ગામમાં નહેર પરના બે પુલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને કામદારોને પડતી મુશ્કેલી, સાંકડો...

0
સેલવાસ: પ્રશાસનની ટીમે અચાનક દાદરા નગર હવેલીના સીલી ગામમાં દમણગંગા વિભાગની નહેર પર આવેલા બે પુલ પ્રશાસને બંધ કરી દેતાં આ માર્ગ પર નવોદય...

સેલવાસમાં જળ જંગલ જમીનની 30 વર્ષથી લડત લડતાં આ આદિવાસી વડીલને ઓળખો છો ?...

સેલવાસ: છેલ્લા ૨૫/૩૦ વર્ષથી જંગલની જમીન માટે સંધર્ષ કરતા વડીલ જેઓએ હજારો આદિવાસી સમાજ ને પોતાના અધિકાર માટે આદિવાસી સમાજ ને તૈયાર કરવા વાળા...

વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ અને દાનહને રાજ્યનો દરજ્જો આપવાની માંગ..

વલસાડ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે કે વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ...