દાદરા નગર હવેલીમાં કોંગ્રેસે શરૂ કરી જય બાપુ, જય ભીમ જય સંવિધાન યાત્રા.. દરેક...
દાદરા નગર હવેલી: દાનહ કોંગ્રેસ કમિટીએ જય બાપુ,જય ભીમ,જય સંવિધાન યાત્રાની શરૂઆત કરી છે. આ અભિયાનને આખા દાનહમાં વર્ષ દરમ્યાન ચલાવવામાં આવશે અને લોકોમાં...
દાદરા નગર હવેલી ધોડિયા સમાજ દ્વારા ખડોલી-ધોડીપાડા વિસ્તારમા ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન..
સેલવાસ: આદિવાસી સમાજની મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહારવી રહી છે ત્યારે આદિવાસી સમાજના ધોડિયા સમુદાયની મહિલાઓને ક્રિકેટની રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો દાદરા...
દાનહમાં તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 નો પ્રારંભ..
સેલવાસ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરખાડા (EM) ખાતે આજે તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આરોગ્ય અને શિક્ષણ વિભાગના...
વારલી સમાજના તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા કરાયા સન્માનિત..
સંઘપ્રદેશ: ગતરોજ દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ વારલી સમુદાયના પ્રમુખ શંકરભાઈ ગોરાતની અધ્યક્ષતામાં વારલી સમાજના શિક્ષણ ક્ષેત્રમાં તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા સન્માનિત કરીને...
દાનહ આબકારી વિભાગે ખાનવેલ રૂડાના રોડ પર મહિન્દ્રા પિકઅપમાંથી પકડાયો ગેરકાયદેસર રીતે દારૂ..
દાનહ: ગતરોજ 7 સપ્ટેમ્બર સાંજે 05: 30 વાગ્યે આબકારી અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે ખાનવેલથી ગેરકાયદેસર દારૂ મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહ્યો છે....
ડેન્ગ્યુ રોકવા માટે દાનહમાં ચાલી રહ્યું છે અભિયાન..
સેલવાસ: ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણમાં જનભાગીદારી જરૂરી છે. અભિયાન અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 25 હજાર મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યુ તાવના...
દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું અવસાન.. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી...
સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા પુણેથી આવેલા સ્વાતંત્ર્ય સેનાની વસંતરાવ પ્રસારનું 17મી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુનામાં તેમના નિવાસસ્થાને અવસાન થતાં...
દાદરા નગર હવેલીના ખેરડી ગ્રામ પંચાયતમાં યોજાયો સરકાર આપકે દ્વાર દરબાર..
દાદરા નગર હવેલી: આજરોજ દાદરા નગર હવેલીના ખેરડી ગ્રામ પંચાયતના તમામ ગામો (કલા, કરજગામ, ખેરડી, દોલારા અને પારજાઈ) ખાતે સરકાર તમારા ઘર પર અંતર્ગત...
દાનહમાં હર ઘર તિરંગા હેઠળ પોલીસ વિભાગ દ્વારા યોજાઇ બાઈક રેલી..
દાનહ: દેશમાં દેશપ્રેમની જ્યોત પ્રજવલિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચાલુ કરવામાં આવી છે ત્યારે ગતરોજ હર ઘર તિરંગા અંતર્ગત...
નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દાનહ અને દમણ-દિવના NSS ચાર સ્વયંસેવકો ભાગ લેશે..
દાનહ દમણ-દીવ: નવી દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સમગ્ર ભારતમાંથી 400 રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવકો અને 20 પ્રોગ્રામ ઓફિસર ભાગ લેશ....
















