ખેરગામ તાલુકાના સૌથી મોટા નારણપોરના રાજાની ડો. નીરવ પટેલ ટીમે લીધી મુલાકાત..

0
ખેરગામ: નારણપોર ગામમાં છેલ્લા 2 વર્ષથી ભારે ભક્તિભાવથી નારણપોરના રાજા ગણપતિનું સ્થાપન થતું હોય છે.એમાં ખુબ મોટી સંખ્યામાં નારણપોર અને આસપાસના ગામોના અનેક ભાવિક...

સોનગઢમાં અનંત/યુસુભનું એલાન.. ‘ટીયર ગેસના સેલ નહીં તોપના ગોલા છોડશો તો પણ આદિવાસી સમાજ...

0
સોનગઢ: ગતરોજ સોનગઢ સર્કિટ હાઉસ થી સેવા સદન સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી યુસુભ ગામિત અને...

ચૈતર વસાવાને જામીન તો મળ્યા પણ ! આ શરતોનું કરવું પડશે પાલન..

0
ડેડિયાપાડા: 2 મહિના અને 3 દિવસના જેલવાસ આખરે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઇકોર્ટે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત...

ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં 46,96,838 લાખનો પકડાયેલ દારૂના જથ્થાનો રોલર ફેરવીને કરાયો નાશ..

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો આજરોજ જીઆઇડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો....

અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થતાં 4 વાહનોને અડફેટે લીધા..

0
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીક સાંજના સમયે એક એસટી બસે અકસ્માત સર્જ્યો હતો. અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં, ચાલકે બસને...

આવકવેરા વિભાગે વાપી, મુંબઈ અને પૂણેની પેપર મિલો સહિત 35થી વધુ સ્થળોએ તપાસ હાથ...

0
ગુજરાત: આજે આવકવેરા વિભાગે વાપી, મુંબઈ અને પૂણેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વાપીમાં ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર...

ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત-ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ ચાલકનું મોત..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉપરાછાપરી થતાં અકસ્માતોથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.વિતેલા બે દિવસો દરમિયાન લાગલગાટ થયેલ ત્રણ અકસ્માતોમાં બે વ્યક્તિઓ ગંભીર...

નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા..એક જ દિવસમાં કુલ 94,43,190 રૂપિયાની છેતરપિંડી..

0
નવસારી: નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. એક જ દિવસમાં આઠ અલગ-અલગ સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. કુલ 94,43,190 રૂપિયાની છેતરપિંડી થઈ...

તાપીના વાલોડ તાલુકાના બેડકુવા ગામથી 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ..

0
તાપી: વાલોડ તાલુકામાં બેડકુવા ગામે ઉમરી ફળિયા ખાતે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ગામીતના ઘર પાસે દીપડો દેખાડતા હોવાની જાણ આજુબાજુના લોકોને થઈ હતી, જેમાં ઘર...

વલસાડના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં મૃત ઢોર ફેંકવા મામલે થયેલી મારામારી બાદ સમાધાન...

0
વલસાડ: વલસાડ તાલુકાના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં બે દિવસ પહેલા ખેરગામ તાલુકામાં મૃત થયેલા પશુઓને ફેંકવા આવેલા બે વ્યક્તિઓને સ્થાનિક લોકોએ માર માર્યો...