વ્યારામાં સાહિત્ય સેતુ દ્વારા ‘કૌશલ્ય વર્ધન શિબિર’ કાર્યક્રમનું થયું આયોજન..

0
વ્યારા: ગતરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સાહિત્ય સેતુ દ્વારા 'કૌશલ્ય વર્ધન શિબિર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉભરતા કવિઓ...

ધોરણ 10માં નાપાસ થવાના ભયથી 15 વર્ષીય આદિવાસી વિદ્યાર્થીએ કર્યો આપઘાત.. જાણો ક્યાં

વાલોડ: આદિવાસી વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં આપઘાતની ઘટના વધી રહી છે ત્યારે ગતરોજ તાપી જીલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના એક વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ની...

ઉમરગામમાં યોજાયો આંગણવાડી કાર્યકર-તેડાગર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ

0
ઉમરગામ: ગતરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ અને ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાના અધ્યક્ષ સ્થાને, આંગણવાડી કાર્યકર - તેડાગર નિમણૂક પત્ર એનાયત...

ઉમરગામમાં ભાજપની શહેરની કારોબારી બેઠક સાથે યોજાયો મન કી બાત કાર્યક્રમ..

0
ઉમરગામ: આજરોજ નારગોલ બીચ ખાતે ઉમરગામ તાલુકા અને ઉમરગામ શહેરની કારોબારી બેઠક તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની “મન કી બાત” કાર્યક્રમ નારગોલ બીચ...

આદિવાસી કવિઓનું ‘દક્ષિણ ગુજરાતનાં આદિવાસી હાલરડાં’ નામનું પુસ્તકનું થયું પ્રકાશિત..

0
વાંસદા: દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકામાં આવેલ ઘુસમાઇમાડી–ચાંદસૂર્યા મંદિર ખાતે ડૉ.પ્રીતેશ ચૌધરી, ડૉ. કમલેશ ગાયકવાડ, પ્રા. દિપેશ કામડી દ્વારા સંપાદન–અભ્યાસ પામેલા “દક્ષિણ ગુજરાતનાં આદિવાસી હાલરડાં”...

ધરમપુરના આંબા ગામમાં માવલીમાતા મંદિરની દહીંગઢ ડુંગરની તળેટી પર યોજાયું આદિવાસી સાંસ્કૃતિક સંમેલન: જુઓ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા ગામમાં આવેલ માવલીમાતા મંદિર, દહીંગઢ ડુંગરની તળેટી પર આદિવાસી સાંસ્કૃતિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ,...

ડામર રસ્તાના ભ્રષ્ટાચારોનો હબ બનતો કપરાડા તાલુકો: એક-પછી એક રસ્તાના ભ્રષ્ટાચાર

0
કપરાડા: હવે તો હદ થઈ.. શું ધ્યાન રાખે છે સ્થાનિક નેતાઓ અને જવાબદાર અધિકારીઓ.. આટલો ભ્રષ્ટાચાર.. દરેક દિવસે કોઈને કોઈ ખાતામાં ભ્રષ્ટાચાર થયાનું સામે...

ખેરગામના રૂમલા ગામમાં આવેલ નહેરમાં ટ્રક ખાબકી..! જુઓ વિડીયો.. જાણો સમગ્ર ઘટના

0
ખેરગામ: આજરોજ ખેરગામના રૂમલા ગામમાં વહેલી સવારે ટ્રક ચાલકને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નહેરમાં ટ્રક ખાબકી હોવાનો અકસ્માત બનવા પામ્યો હતો...

તાપી જીલ્લામાં ચકચાર પમાડે તેવી આદિવાસી પરિવારની ફરિયાદ..

0
તાપી: ગતરોજ તાપી જિલ્લાના મરણ પામનારના મરણના ૩૦ વર્ષ બાદ મરણ પામનારના મરણ સ્થળ બાબતે વિવાદ મરણ પામનાર તાપી જીલ્લામાં મરણ પામ્યા કે વિદેશ...

૧૧મો ખેલમહાકુંભ રાજ્યકક્ષાની ટેકવાન્ડો U-૧૭ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભગિની સમાજ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

0
વલસાડ: ૧૧મો ખેલમહાકુંભ રાજ્યકક્ષાની ટેકવાન્ડો U-૧૭ જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૬ મે ૨૦૨૨ના રોજ તાપ્તિવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, દાંડી રોડ સુરત ખાતે યોજવામાં આવી હતી જેમાં...