ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર સહિતના 15 ગામોમાં PMAY હેઠળ બનેલ આવાસોનું કરાયું લોકાર્પણ
નર્મદા: ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે આજ રોજ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY) હેઠળ નિર્માણ થયેલ આવાસોના લોકાર્પણ...
સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ પટેલ અને...
ચીખલી: હાલમાં જ ધોધમાર વરસેલા વરસાદમાં ચીખલી તાલુકાના સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને એમની...
ચીખલીના મલવાડા ગામની વિદ્યાર્થીનીનો આપધાત.. પરિવારે શું અને કોનો પર લગાવ્યો આરોપ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. જેમાં પરિવારજનો એ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય...
ચીખલી પોલીસે દેગામમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપયા
ચીખલી: ગતરોજ ચીખલી પોલીસે દેગામમાં સોલાર ફેક્ટરીમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી કરી નાસતા ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ચોરીનો માલ બામણવેલ...
ઉનાઈ માતાના મંદિરમાં નવરાત્રિનું અદભુત આયોજન.. શ્રધ્ધાળુઓ સાથે ખેલૈયાઓની ભીડ
વાંસદા: ગુજરાત ભરમાં નવરાત્રીની મોસમ છે ત્યારે વાંસદાના ઉનાઈ મંદિર પરિસરમાં આ વખતે નવરાત્રિનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહી દુર દુરથી આવતાં...
વલસાડ સરકારી પોલિટેક્નિક કોલેજમાં એસ.સી.-એસ.ટી. સેલ વિશે માહિતી આપવા યોજાઈ શિબિર.. જુઓ વિડીયો
વલસાડ: વલસાડની સરકારી પોલિટેક્નિક કોલેજના આચાર્ય ભાવેશ પટેલ દ્વારા કોલેજના એસ.સી.-એસ.ટી. સેલના પ્રમુખ તરીકે કોલેજમાં ભણતા આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓમાં સેલની કામગીરી અંગે...
વાંસદાના 40 જેટલા ગામોને જોડતા 20.18 કરોડના રસ્તાના નવિનીકરણ માટે મળી મંજૂરી..
વાંસદા: વાંસદા વિધાનસભામાં આવતા ગામોમાં સ્થાનિક સંગઠન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા વગેરે દ્વારા જે રસ્તાઓના નવિનીકરણ...
કપરાડાના અંભેટી ખાતે પોષણ માહ અંતર્ગત યોજાયા ‘પોષણ ગરબા’ અને મતદાન જાગૃતિ કાર્યક્રમ..
કપરાડા: વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના અંભેટી ખાતે પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કપરાડા-૨ નાં અંભેટી સેજાની આંગણવાડી બહેનો દ્વારા “પોષણ ગરબો” તેમજ મતદાન જાગૃતિનો...
1 ઑક્ટોબર 2022 ના રોજ ગાંધી જ્યંતિ નિમિત્તે કપરાડાના સુથારપાડા થી ગીરનારા કન્યા છાત્રાલય...
ધરમપુર: સ્વયંસેવી સંસ્થા લોક મંગલમ દ્વારા ગાંધી વિચારોની લોક જાગૃતિ માટે 1 ઑક્ટોબર 2022 ના રોજ ગાંધી જ્યંતિ નિમિત્તે સુથારપાડા (કપરાડા ) થી ગીરનારા...
કેવડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી ગુમ થયેલા ડેડીયાપાડાના વાડવા ગામના વિદ્યાર્થીની મળી લાશ.. હત્યા કરાયાની...
ડેડીયાપાડા: આજરોજ કેવડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી ડેડીયાપાડા તાલુકાના વાડવા ગામના વિદ્યાર્થીનો ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ...
















