ખેરગામના યુવાનોની ટીમ દ્વારા કાળીચૌદસની રાત્રે અંધશ્રદ્ધા નાબુદી માટે સ્મશાનમા ખીચડી-શાકનો પ્રયોગ

0
ખેરગામ: વર્ષોથી અંધશ્રદ્ધાના આંચળ હેઠળ વિવિધ ગેરમાન્યતાઓને લીધે કાળીચૌદસની ઘનઘોર રાત્રીનું નામ સાંભળતા જ નબળા હૃદયના લોકોના મનમાં ભયનું લખલખું પસાર થઇ જતું હોય...

ખારેલ ઓવરબ્રિજ પર થયો જીવલેણ અકસ્માત: પતિનું ઘટના સ્થળ પર મોત, પત્ની સારવાર માટે...

0
નવસારી: ખારેલ ઓવરબ્રિજ પર નવસારીથી વલસાડ તરફ જતી લાઈનમાં એક બાઈક સવારનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે આ બાઈક સવારની ઘટના સ્થળ પર...

ચીખલીના માંડવખડક ગામમાં દીપાવલીનો પ્રારંભ ધનતેરસે લક્ષ્મીજીનું પૂજનથી કરાયો

0
ચીખલી: ગતરોજ શનિવારે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ધનતેરસના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના લોકોએ ભકિતભાવથી સોના-ચાંદીના દાગીનાનું પુજન કરી લક્ષ્મીજીની કૃપા અવિરત...

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું.. વલસાડ જિલ્લામાં ફરીથી ભાજપના વિજયનો ડંકો વાગશે..

0
વલસાડ: ગતરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વલસાડ ખાતે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દ.ગુ.ના ભાજપ સંગઠન હોદ્દેદારો સાથેની બેઠક કરી વલસાડ...

રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના શિક્ષકાઓ અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ATF TECHNOLOGY નેશનલ સાયન્સ ફેર...

0
ચીખલી: રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક મયુરીબેન, જીજ્ઞાસાબેન અને વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ, નિખિલ પટેલ દ્વારા તૈયાર...

અમિત શાહ આજે વલસાડમાં.. વાંસદા વિધાનસભાની ટિકિટ નક્કી કરે એવી ચર્ચા.. લોકોને કોણ કોણ...

0
વાંસદા: હવે વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવાસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો ઉપર ભાજપ ધ્યાન આપી રહ્યું છે અને ચુંટણી જીતવા લડાયક મુડમાં...

ચીખલીના માંડવખડક ગામના આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ પર પરિસંવાદ, યોગ શિબિર અને ઔષધિય વનસ્પતિ પ્રદર્શનનું...

0
ચીખલી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર...

કપરાડા તાલુકાના સક્રિય કાર્યકર ખુશાલ વાઢું (માજી સૈનિક)નું ભાજપના સભ્યપદેથી રાજીનામું: લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક

0
કપરાડા: આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પક્ષોમાં ભારે ચહલ - પહલ જોવા મળી રહી છે, તેવા જ સમયે કપરાડા તાલુકા ભાજપના સક્રિય...

સૂરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો માટે યોજાઈ પોકસો એક્ટ અંગે કાનૂની જાગૃતિ શિબિર

0
સુરત: સુપ્રીમકોર્ટના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સતત ૨૫ દિવસ થી ચાલી રહેલ પોક્સો એક્ટ જાગરૂકતા અભિયાન અંતર્ગત...

વાઘ બારસ એટલે આદિવાસી સમાજનો પરંપરાગત તહેવાર..

0
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ અને રીતરીવાજો પ્રમાણે આદિવાસી લોકો પોતાના તહેવારો ઉજવાતા હોય છે તેમનો એક તહેવાર તે વાઘ બારસ એટલે આદિવાસી સમાજનો...