1,02,46,949 કરોડની ગેકાયદેસરની મિલકત ભેગી કરનાર ખાણ ખનીજ વિભાગનો અધિકારી ACB ના હાથે ઝડપાયો..

0
નવસારી: ગતરોજ નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વિરુદ્ધ 1,02,46,949 કરોડની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવતાં ગુનો...

ખેરગામમાં ગૌચરણ જમીન પર દબાણને લઈને અનંત પટેલની જનઆક્રોશ રેલી સાથે અપાયું આવેદનપત્ર

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીન પર દબાણ અને શરતભંગના આક્ષેપ સાથે જન આક્રોશ રેલીનું આયોજન કરી આગેવાનો દ્વારા...

આખરે સરકારે પોલીસ પરિવારને મેદાનમાં ઊતાર્યો ! રમેશ સવાણી

0
ગુજરાત: પોલીસ પરિવારના બહેનો બેનર લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જિગ્નેશ મેવાણીનું રાજીનામું માંગી રહ્યા છે. હાય હાય કરી...

ડેડીયાપાડામાં પિતા અને પુત્રના ઘરમાં લાગી આગ.. તાત્કાલિક ચૈતર વસાવાના પરિવારે 51 હજારની કરી...

0
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં અમરસીંગ કાલીયા (પિતા) અને પુત્રના મકાનના આગ ફાટી નીકળ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં નિરાધાર બનેલાં...

ધરમપુરની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ‘પ્લાસ્ટિક મુક્ત’ બની, વર્લ્ડ રેકોર્ડ્સમાં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન..

0
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટું પરાક્રમ કર્યું છે. શાળાના 353 વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષક પરિવારે સંયુક્ત પ્રયાસો કરીને 1100થી...

ધરમપુર R&B સ્ટેટની સરાહનીય કામગીરી..રસ્તા મરામતની કામગીરી પૂર્ણતાના આરે..

0
ધરમપુર: ચોમાસામાં ભારે વરસાદના કારણે ક્ષતીગ્રસ્ત થયેલા રસ્તાઓની ધ્વસ હાલતને લઈને લોકોમાં ભારે ઉપાહોપ હતો ત્યારે ધરમપુરના માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) દ્વારા...

વલસાડના ધનોરી શાંતિનગરની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેર નહીં થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ..

0
વલસાડ: ધનોરી શાંતિનગરની ધનોરી 2 તરીકે આંગણવાડીની જર્જરિત હાલત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશનો માહોલ...

કનોસા સ્કૂલ, બીલપુડી ધરમપુરના વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ જિલ્લાનું કરશે પ્રતિનિધિત્વ..

0
ધરમપુર: કનોસા સ્કૂલ, બીલપુડી ધરમપુરના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાની કબડ્ડી U-17 ભાઈઓની  સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા...

વિશ્વના સૌથી મોટા લોકતંત્રને સૌથી મજબૂત લોકતંત્ર બનાવતું અભિયાન છે SIR ! સાંસદ ધવલ...

0
ઉમરગામ: વિશ્વના સૌથી મોટા લોકતંત્રને સૌથી મજબૂત લોકતંત્ર બનાવવાના સંકલ્પ સાથે વલસાડ લોકસભા વિસ્તારના ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં...

નિદુ-દિવાનું મામેરું યોજના શું છે ? જેના થકી માબાપ વગરની દિકરીને ભણતર માટે મળે...

0
વલસાડ: યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના એમડી પત્નિ ડો.દિવ્યાંગી પટેલ દ્વારા નિદિવ અને નિદિવાના જન્મ નિમિત્તે નિદુ-દિવાનું મામેરું યોજના હેઠળ માતા-પિતા વગરની નાનકડી...