વાપી નવીનગરી વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી ડ્રેનેજ ઊભરાતા સ્થાનિકોમાં રોષ..
વાપી: વાપી વોર્ડ નંબર 9 માં આવેલી નવીનગરી ખાતે વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી સ્થાનિક રહીશો ગટર ઉભરાતી સમસ્યાથી હેરાન છે.વાપી મહાનગરપાલિકા બનતા વારંવાર...
ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપનાર મકાનમાલિક વિરૂધ્ધ ગુનો નોંધાયો
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાનમાલિક (સંચાલક) વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ...
ઉમલ્લાના વેપારીઓને GST દર ઘટાડાની સમજ અપાઈ તેમજ ધારાસભ્યની ઉપસ્થતીમાં સ્ટીકર લગાવાયા.
ઝઘડિયા: તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરોમાં થયેલા ઘટાડાની સમજ આપવા માટે ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો....
વલસાડમાં વાવાઝોડાથી નુકસાનનો સર્વે કરવા કલેક્ટરે ટીમો બનાવી.. બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ અપાશે..
વલસાડ: વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડા બાદ થયેલા નુકસાનનો સર્વે સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ વિવિધ ટીમો...
સાંસદ ધવલ પટેલે વાંસદા-ચીખલીમાં 168 ઘરોને નુકસાનને લઈ CM ને પત્ર લખી રાહત પેકેજ...
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ નોંધાયો છે....
વાંસદાના સિણધઈ અને વહેવલ ગામે ચક્રવાત પીડિતોની મદદે પોહચ્યા યુથલીડર ડો નીરવ પટેલ ટીમ...
વાંસદા: બે દિવસ પહેલા અચાનક આવેલા ચક્રવાતે તબાહીનો ભારે તાંડવ મચાવ્યો હતો, તેમાં ચીખલી તાલુકાના અનેક ગામો, વાંસદા તાલુકાના સિણધઈ ગામ અને મહુવા તાલુકાના...
વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થતાં...
વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન અને વરસાદને કારણે ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુકસાન થયું હતું. આ ઘટના બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ....
વલસાડના ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે નાના સુરવાડા ગામના અનેક મકાનોમાં ભારે નુકશાન.....
વલસાડ: ગતરાત્રે વલસાડના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે વલસાડના નાના સુરવાડા ગામના અનેક મકાનોમાં ભારે નુકશાન થયું હતું અને ઘરવખરીને પણ...
કલેકટર કચેરીએ બેઠકમાં પોહ્ચ્યા બાદ.. ચૈતર વસાવાએ શું શું રાખ્યું ધ્યાન.. અને ધારાસભ્ય દર્શનાબેનને...
ડેડિયાપાડા: લોકોના પ્રશ્નોને લઈને 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજર રહેલા ચૈતર વસાવાએ બેઠક ચાલુ થતા પેહલા...
ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપ ગરબા કાર્યક્રમનું આયોજન..
ધરમપુર: મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી અંતર્ગત ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો. સૌપ્રથમ માતાજીની...
















