છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી બદલી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા ઝઘડિયા તાલુકાના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી થતી હોય ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી...
નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર લુન્સીકૂઇ મેદાનમાં લાઇટ શો અને ભવ્ય આતશબાજીથી શહેરમાં ઝગમગ્યું..
નવસારી: નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સિકૂઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ...
નાણામંત્રી કનુ ભાઈ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો...
વાપી: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા...
ડેહલી ગ્રામ પંચાયતના સ્મશાનમાં અંતિમ સંસ્કારના વિવાદમાં AAP મેદાને, તાલુકા પ્રમુખ દ્વારા ઉમરગામ મામલતદારને...
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના ડેહલી ગ્રામ પંચાયતના શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કારને લઈ ગંભીર વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, ગામના શમશાનમાં...
ડાંગમાં ખપરી નદીમાં આવેલ વિનાશકારી પુર પીડિતોની મુલાકાત લઇ રાહત સામગ્રી વિતરણ..
આહવા: ચીકટિયા,વાંગણ,સતી જેવા અનેક ગામોમાં ખાપરી નદીના ગત અઠવાડિયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે મધ્યરાત્રીએ આવેલ વિનાશકારી પુરમાં ખુબ જ ઊંઘમાં જ લોકોના ઘરોમાં...
નવરાત્રીની છેલ્લી રાત્રીએ ચીખલીના રાનકુવા રેલ્વે ફાટક નજીક તસ્કરોએ 3 શોપિંગની દુકાનના તાળા તોડયા..
ચીખલી: ગતરોજ ચીખલીના રાનકુવા ગામે વારંવાર સોસાયટી અને શોપીંગની દુકાનોના તાળા તોડી તસ્કરોએ લૂંટ ચલાવવાની ઘટના અનેક વાર બનતી આવી છે ત્યારે આ નવરાત્રીની...
ધરમપુર- કપરાડા-વાંસદાના આદિવાસી સમાજના લોકો ડુંગર પર જઇને ડોગર માવલીના મઠની સતત 7 દિવસ...
કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન...
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે, તલાટી ગેરહાજર રહેવાના કારણે...
ધરમપુરના PSI પ્રજાપતિ સાહેબની બદલી થતાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિદાય સમારંભનું થયું આયોજન..
ધરમપુર: ગઈકાલ સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ સ્ટેશન ખાતે PSI તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ સાહેબની ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે થી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે...
2 જી ઓક્ટોબર આજે SC,ST,OBC અધિકાર મંચ તાપી” દ્વારા ગાંધીજીના મૂલ્યો અને વિચારધારાને જીવંત...
વ્યારા: મહાન સ્વાતંત્ર્ય સેનાની અને અહિંસાના પ્રખર હિમાયતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમીતે વ્યારા ખાતે "SC,ST,OBC અધિકાર મંચ તાપી" દ્વારા 2 જીઓક્ટોબરના રોજ કાર્યક્રમનું આયોજન...
















