વાંસદાના ઘોડમાળ ઉપલા ફળિયામાં 50 થી વધુ વર્ષથી ઉજવાતા રામનવમી મહોત્સવ ભવ્ય ઉજવણી..

0
વાંસદા: આજરોજ વાંસદાના ઘોડમાળ ઉપલા ફળિયામાં કોરોનાકાળ બાદ પ્રથમ વખત રામનવમી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક વડીલ લોકોના જણાવ્યા અનુસાર લગભગ 50...

રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂ.મોરારીબાપુના લીધા આશીર્વાદ..

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લાના લુન્સીકુઇ ખાતે છેલ્લાં એક સપ્તાહથી ચાલી રહેલી પૂ.મોરારીબાપુની રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ કથા પ્રવચનમાં વિશેષ ઉપસ્થિત રહી...

IANT એકેડમી વલસાડ ફ્રી લઇ પરીક્ષા લેતી નથી.. અને વિદ્યાર્થીઓને કહે છે.. તમારાથી થાય...

0
ધરમપુર: IANT કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ વલસાડ આવબાઈ સ્કુલ સામે 1- 9- 2022 થી કોમ્પ્યુટર એજ્યુકેશનમાં વિવિધ કોર્સ માટે એડમિશન લીધા બાદ જે તે...

આદિવાસીઓની અનોખી પરંપરા: દીકરીના લગ્નમાં જમાઈને અપાઈ છે કન્યા દાનમાં મહુડાના ઝાડ..

0
પંચમહાલ: માર્ચ મહિનામાં સોળે કળાએ ખીલી ઉઠતા, આદિવાસી લોકોના કલ્પવૃક્ષ મહુડા ઝાડને આદિવાસી કવિ-લેખકોએ મહુડાનાં વૃક્ષને સોનાનું વૃક્ષ કહ્યું છે. કારણ કે સોનાનું વૃક્ષ...

મહુવાના ગુણસવેલ પ્રા.શાળાના બાળકો રાજમહેલ સમા આલીશાન બંગલામાં કરશે અભ્યાસ..

મહુવા: શાળાના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મહુવાના ગુણસવેલ ખાતે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો એક વર્ષ સુધી ભૌતિક...

કપરાડાના કુંભઘાટ પાસે ટ્રક પલટી..ચાલકને ઈજા.. લોખંડ થયું વેરવિખેર..

0
કપરાડા: ગતરોજ કપરાડામાં આવેલા કુંભઘાટ પાસે ટ્રકના ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં...

ડેડીયાપાડાની સામોટ પ્રા. શાળામાં યોજાયો ધોરણ- 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ..

0
ડેડીયાપાડા: અંતરિયાળ અને કુદરતી સંપત્તિથી ભરપૂર એવા ડેડીયાપાડાના સામોટ ગામની સરકારી પ્રાથમિક શાળા સામોટમાં ધોરણ 8 માં ભવ્ય વિદાય સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રાઈવેટ...

વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકામાં 100 ટકા ટાર્ગેટ એચિવ.. 446579 બાળકોને અપાઈ કૃમિનાશક દવા

0
વલસાડ: કૃમિમુક્ત બાળક એટલે તંદુરસ્ત બાળક.. તમામ બાળકો સ્વસ્થ રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે પૈકી કૃમિનાશક...

સલામત સવારી, એસ ટી અમારી “ સુત્રને સાર્થક કરતા આહવા ડેપોના કંડકટર,,

0
આહવા: ઈમાનદારી જ માનવતા જીવંત હોવાની ક્યારેક ગવાહી આપે છે તેમ એસ ટી તંત્ર અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાને ઉજાગર કરતો આહવા એસ...

ક્યા કહેના.. લગ્નની લાલચ આપી યુવતીએ યુવકને તરછોડયો: વાંચો સ્ટોરી..

સુરત: અત્યાર સુધી તમે લગ્નની લાલચ આપી યુવતીને છેતરતા યુવક તો બહુ જોયા હશે પણ આજે એક વિચિત વાત બની કે કતારગામ દરવાજા પાસે...