ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં શોર્ટ સર્કિટના લીધે લાગી આગ.. ભારે નુકશાન

0
વાંસદા: ગઈકાલે રાતના ગવાણ ગામનાં 2 ઘરોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી, જેમાં કાલુભાઈ કાથુડ અને ઉત્તમભાઈ કાથુડના ઘર બડીને ખાક થઇ ગયા...

જાણો: દક્ષીણ ગુજરાતના યુવતી સાથે હોટેલમાં કયા AAP નેતા પકડાયા, CCTV વિડીયો થયો વાયરલ…

સુરત: સુરતમાં AAP નેતા ભૂપત ભાયાણીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં AAP નેતા ભૂપત ભાયાણી એક મહિલા સાથે એક હોટલના...

વાંસદાના ગોધાબારી તોરણીયા ડુંગર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

0
વાંસદા: નવસારી જિલ્લાના સરકારી વહીવટી તંત્ર અને વાંસદા સરકારી વહીવટી તંત્ર તથા યશ એડવેન્ચર અને પર્વતારોહણ મોટી ભમતી વાંસદા , કલા સંવર્ધન પ્રગતિ મંડળ...

ફરી એક વખત પાર તાપી લીંક યોજના હેઠળ સર્વે થયાની વઘઈમાં હિલચાલ.. આદિવાસી લોકો...

0
વઘઈ: ફરી એક વખત પાર તાપી લીંક યોજના હેઠળ સર્વે થયાની વઘઈમાં હિલચાલ થઇ હોવાનું લોકો કહી રહ્યા છે વાત એમ બની કે વઘઈ...

ચીખલીમાં ચડ્ડી ગેંગ સક્રિય.. ચોરીને અંજામ આપે તે પહેલાં હોમગાર્ડ જવાનો આવી જતા ભાગ્યા.....

0
ચીખલી: ચીખલી બજારમાં તસ્કરો ચોરીને અંજામ આપે તે પહેલાં જ હોમગાર્ડ જવાનો આવી જતા ચડ્ડી ગેંગના ત્રણ ચોરો સીસીટીવીના દ્રશ્યોમાં જોઈ શકાય તેમ દોડ...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની વધુ એક સફળ કિસ્સો ડાંગના નાંદનપેડા ગામમાંથી આવ્યો સામે..

0
આહવા: શાળાના બાળકો સહિત આંગણવાડીના ભૂલકાઓ, અને ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) આશીર્વાદરુપ પુરવાર...

જનસંપર્ક અભિયાન અંતર્ગત નવસારી ભાજપ યુવા મોરચાના યુવાઓ વાંસદાના ગામડાઓમાં મળી રહ્યા છે લોકોને..

0
વાંસદા: ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ગતરોજ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા નેતાઓ દ્વારા...

દેવમોગરા મંદિરે દર્શન આવેલી યુવતીની હાથ પકડીને છેડતી.. સાઇડ પર ચાલો મારે તમારૂ કામ...

0
સાગબારા: આદિવાસી સમાજના કુળદેવી દેવમોગરા મંદિરે દર્શન માટે આવેલી એક કોલેજીયન યુવતીની નાંદોદના કાડવા ગામનો કૌશિક વસાવા નામના યુવાને હાથ પકડી છેડતી કર્યાનો અને...

ત્રણેય સંતાનો કોઈ કામધંધો ન કરતાં માનશીક તણાવમાં પિતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

0
આહવા: ગતરોજ આહવાના દેવલપાડા ગામના વસંતભાઈ યેશુભાઈ બાગુલે ત્રણ સંતાન હોવા છતાં ત્રણેય જણ કોઈપણ પ્રકારના કામ ધંધા કરતા ન હોવાથી માનશીક રીતે તણાવમાં...

વાંસદાના કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખને અપાયો રાષ્ટ્રીય જલ...

0
વાંસદા: ખેડૂતોના જીવાદોરી સમાન ગણવામાં આવતાં કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખ અને મંત્રીને ભારત સરકારના જલ શકિત મંત્રાલયના સિંચાઇ...