ઝઘડિયાના કુંવરપરામાં નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા.. ક્રેન ચાલક ફરાર
ઝઘડિયા: ઝઘડિયાના કુંવરપરા સ:હરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી જ્યારે ક્રેન ચાલક દુર્ઘટના...
ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસી સમાજમાં અરાજકતા ફેલાવે છે: સાંસદ ધવલ પટેલ
વલસાડ: આદિવાસી સમાજના નેતાઓ હવે સામ સામે આવી ગયા હોય તેમ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને...
ધરમપુરમાં બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું થયું આયોજન..
ધરમપુર: આજરોજ આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસધરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન...
કપરાડા વકીલ મંડળનો જજ કે.કે.નાથાણીની ઉપસ્થિતમાં થયો સ્નેહમિલન સમારોહ..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી...
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું...
ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના...
ચીખલીમાં પારિવારિક ઝઘડામાં કંટાળીને પતિએ એસિડ પીને આપઘાતના પ્રયાસ કર્યાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં..
ચીખલી: ગતરોજ પારિવારિક ઝઘડામાં ચીખલી તાલુકાના બોડવાંક ગામમાં રેહતા પતિ પત્ની માંથી સાથેની કોઈ અજાણ્યા મામલામાં બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ...
બિરસામુંડાની 150 મી જન્મજયંતીએ ગુજરાત વિધાનસભામાં તેમના તૈલચિત્રની માંગ ફરી ગુંજી..
ઉનાઈ: આદિવાસી સ્વાભિમાનના જનનાયક બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવાઈ જેમાં PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવીને આદિવાસી સમાજને સંબોધિત કર્યા...
ગુજરાતમાં અનુસૂચિત પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે.’ ધારાસભ્ય ચૈતર વસાવા
નેત્રંગ: ગતરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે જો અમારો પાંચમી અનુસૂચિમાં...
એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો..અધિકારીઓ તમારી ખેર નથી.. હર્ષ સંઘવી
સુરત: ગતરોજ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી કે સરકારે ખેડૂતોને...
વાંસદામાં બિરસાદાદાની જન્મજયંતીને લઈને સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ઉમટ્યું માનવ...
વાંસદા: આજે વલસાડ જિલ્લાના વાંસડા ખાતે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની...
















