નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત

0
કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં...

26મી જાન્યુઆરીએ નેતાઓના વકતવ્યમાં સરકારની સિધ્ધિઓનો ઉલ્લેખ થઇ શકશે નહીં

0
ગુજરામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 410 નવા કેસ નોંધાયા

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 410 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે જયારે 704 દર્દીઓ સાજા થઈ પોતાના...

વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી ફળિયામાં અકસ્માત: ૩ મોત ૨ ને ઈજા !

0
નવસારી: વાંસદા આવેલા અંકલાછ ગામના વણજારવાડી ફળીયા માંથી પસાર તથા હાઇવે પર ગઈ રાત્રે ૨: ૦૦ની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ નંબર GJ21M5490 અને ટ્રક વચ્ચે...

વલસાડ: નાનાપોંઢાંમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા છતા ભાજપના બેનરો અકબંધ

0
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ...

નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા સુભાષચંદ્ર બોઝ જન્મદિવસના પરાક્રમ દિવસની ઉજવણી !

0
વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે "પરાક્રમ દિવસ"ની વલસાડના...

વાંસદા તાલુકામાં ભાજપમાં પડયું ગાબડું ! જાણો કોને માનવામાં આવી રહ્યા છે જવાબદાર !

0
નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં...

વાંસદામાં આચારસંહિતા લાગુ થવાની સાથે જ રાજકીય નેતોઓના ઉતર્યા બેનરો !

0
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ...

વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ પર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને ફટકારી નોટીસ

0
વલસાડ: વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ ઉંપર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને જીલ્લાના C.D.H.O દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ જો તાત્કાલિક ધોરણે હાજર ન...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ

0
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને  121 ગામના આદિવાસી ખેડુતોના...