ડાંગનાં જામુનપાડા પાસે જમીન માપની કરવા આવેલી ડ્રોન સર્વે ટીમને સ્થાનિક લોકોએ કર્યો વિરોધ.
ડાંગ: ગતરોજ ભેસકાતરી થી ઝાવડા તરફ જામુનપાડા પાસે ડ્રોન સર્વે વાળી ટીમ સર્વે કરી રહ્યા હતા. ત્યારે સ્થાનિક યુવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી....
વ્યારાના રૂમકિતલાવ થી ફૂલઉમરાણની બસ મૂકવા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્છલ મામલતદારને રજુવાત.. જુઓ...
વ્યારા: આજરોજ તાપીના ઉચ્છલ તાલુકાના રૂમકિતલાવ થી ઉચ્છલ અને ઉચ્છલ થી ફૂલઉમરાણની સ્પેશિયલ બસ મૂકવા માટે દેવમોગરા કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને NSUI દ્વારા ઉચ્છલ મામલતદારને...
મુખ્યમંત્રીના હસ્તે નર્મદાના નીરના વધામણાનાં તાયફાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ: ચૈતર વસાવા
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ...
ભારે વરસાદને પગલે ડેડીયાપાડાના કુંભખાડી ગામે આવેલો પુલ તૂટી જતા વાહનવ્યવહાર થયો બંધ: જુઓ...
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ...
નર્મદા જિલ્લામાં મોડી રાત્રે પૂરનું સંકટ.. લોકોનું સ્થળાંતર
રાજપીપલા: ગતરોજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF,SDRF ટીમો...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મદિવસે દેડીયાપાડામાં ભાજપ સંગઠન દ્ધારા સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ...
દેડીયાપાડા: ગતરોજ પ્રધાનમંત્રીના 73માં જન્મદિવસની દેશભરમાં તેમના ચાહકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને લોકો દ્વારા જન્મદિવસ નિમિત્તે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરી...
નર્મદા ગરુડેશ્વર તાલુકા આવેલ અક્તેશ્વરનો જુનો બ્રિજ કર્યો બંધ.. કેમ કે ?
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણીના વહેણ ફરી વળ્યા હતા ત્યારે નર્મદા પરના ગરુડેશ્વર નજીક અક્તેશ્વરનો જુનો બ્રિજ પરનો વાહનવ્યવહાર...
વાંસદામાં ડો. વિશાલ પટેલનું પશુઓનો ચારો વેચીને પોતાનો ઘર સંસાર ચલાવતી આદિવાસી મહિલાઓ સાથે...
વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ યુવા મોરચા નવસારીના ઉપ પ્રમુખ ડો. વિશાલ પટેલ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં જન્મદિવસ પશુઓનનો ચારો...
વડાપ્રધાનના જન્મદિવસ ઉજવવા માટે હજારો લોકો જે પાણીથી ઘરવિહોણા કરવાનું કેટલું યોગ્ય..?: નિરંજનભાઈ વસાવા
નર્મદા: આજે દેશના વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તિલકવાડા નાંદોદ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના જે નિચાણ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોનું...
નર્મદાના નવા નીરના વધામણાં વધુ જરૂરી છે કે નીચાણના ગામોમાં ભરેલા પાણીથી લોકોના જાનમાલના...
નર્મદા: નદીના પાણી ઇન્દ્રવાણા, ગરુડેશ્વર અને અક્તેશ્વર સહિતના નીચાણ વાળા ગામોમાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકો પોતાની ઘર, ઘર વખરી, પોતાના પશુઓ અને...
















