કપરાડામાં સરપંચ, પોલીસ અને વહીવટીતંત્રને સાથે લઇ બિલ્ડરો આદિવાસી લોકોને રંજાડી રહ્યા હોવાની.. લોકચર્ચા
કપરાડા: કપરાડાના મંદિર ફળિયા વિસ્તારમાં નવનિર્મિત શોપિંગ સેન્ટર શરૂઆત થી જ વિવાદમાં રહ્યું છે. બિલ્ડરો દ્વારા દુકાનદારોને ધાક ધમકીઓ આપી શોપિંગની આગળ આવેલી દુકાનો...
તમે માનશો નહિ.. વાંસદાના કાવડેજમાં ગુણવત્તા વગરનો આખો રસ્તો બની ગયો અને તંત્રને જાણ...
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના કાવડેજ ગામના ડામર રસ્તાની એક ચોંકાવનારી ઘટનામાં તલાટી કહે છે રસ્તાનું કામ કોણે કર્યું તે મને ખબર નથી ત્યારે...
નવસારી એસ.ઓ.જી.ટીમ એ બે ગેરકાયદેસર બંદૂકો સાથે બે ઈસમોને પકડી લીધા
નવસારી: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જમીર સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓએ નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે સારું ગેરકાયદેસર હથિયાર અંગેના કેસો...
લોકનેતા અનંત પટેલનો વિધાનસભામાં સવાલ.. શહેરી આવાસો અને ગ્રામીણ આવાસોની રકમમાં ફર્ક કેમ કરાઈ...
ગાંધીનગર: લોકનેતા અનંત પટેલે ગુજરાતની 15 મી વિધાનસભાના ચોથા સત્રમાં સવાલ ઉઠાવતા કહ્યું કે ગામડામાં આપતાં આવાસો માટે ૧,૨૦,૦૦૦ અને શહેર માટે ૩,૫૦,૦૦૦ સહાય,...
ચીખલી પોલીસે ગણદેવીમાં ભૌતિક પટેલની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને દમણથી ઝડપાયો…
ચીખલી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભૌતિક પટેલની હત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેને ચીખલી પોલીસે બાતમીના આધારે દમણથી ઝડપી...
ચીખલીના યુવાને ડ્યૂક બાઈક પરથી સંતુલન ગુમાવતા વાંસદાના ખાનપુર વળાંક પાસે થયો અકસ્માત.. જુઓ...
વાંસદા: સોમવારના રોજ નેશનલ હાઈવે 56 ના વાંસદાના ખાનપુર ગામમાં વળાંક પાસે રાત્રી દરમિયાન ઓવર સ્પીડમાં બાઈક હંકારી જતા યુવાનનું બાઈકના સ્ટેરીંગ પરથી સંતુલન...
ડેડીયાપાડા પોલીસના નાક નીચે.. ક્યાંક ડેટા ચોરી કે google pay, phone pay માંથી...
ડેડીયાપાડા: છેલ્લા બે ત્રણ દિવસથી લગભગ ડેડીયાપાડામાં બે યુવાનો ડેડીયાપાડાના બજારમાં આવેલા દુકાનદારોને ત્યાં પોહચી એક ઝેરોક્ષ કાગળમાં રહેલો બારકોડને સ્કેન કરાવતા ફરે છે...
ગ્રામસભાનો ઠરાવ: હવે ચીખલીના આ.. ગામની પ્રા. શાળાના બાળકોને ભણાવશે ભારતનું બંધારણ..
ચીખલી: 6 ફેબ્રુ. 2024 ના રોજ વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરે દ્વારા લખવામાં આવેલું ભારતનું બંધારણ જે ચીખલી તાલુકાના ઘેજ 30 જાન્યુ. 2024 રોજ...
ખેરગામ-ચીખલી તાલુકામાં આદિમજૂથના લોકોના આવાસને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર..
ખેરગામ: ગતરોજ ખેરગામ- ચીખલી તાલુકામાં આદિમ જૂથ સમાજના આવાસના મળવાપાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માગ આદિમજૂથ સમાજ સાથે ટીડીઓ...
રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા તેમના સમર્થકોએ સી.આર.પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો..
રાજપીપળા: ગતરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા...
















