વગર કારણે ધરમપુર બસ ડેપોની નોકરી માંથી ‘કાલથી ન આવતાં’ કહી છૂટી કરાયેલ મહિલાની...
ગતરોજ ધરમપુર તાલુકાના બસ ડેપોમાં છેલ્લા 20 વર્ષ થી ફરજ બજવતા સફાઈ કામદારને અચાનક નોકરી ન આવવાનું કહેતા મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ...
નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા
ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો સજ્જ બન્યું છે; જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગ નાં અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાન...
જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા દંતાલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નીલેશકુમાર નું સન્માન…
નર્મદા: બાળકોના જીવન ઘડતરમાં માં-બાપ ની જેમ શિક્ષક પણ અગત્યનો ભાગ ભજવતો હોય છે ત્યારે ગતરોજ જાયન્ટ્સ ગૃપ ઓફ કલોલ મેઈન દ્વારા કલોલ ના...
“આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના” પુસ્તકનું થયું લોકાર્પણ.. શું છે ખાસિયત
આદિવાસી સમુદાયોમાં મરણની ઘટનાને પ્રકૃતિ એ જ સંસ્કૃતિ ના જીવન મૂલ્યો ઉપર આધારિત તેઓનો એક વિશિષ્ટ પ્રસંગ તરીકે ગણવામાં આવ્યો છે. મરણ એ છેલ્લું...
છોટાઉદેપુરમાં બોગસ સિંચાઈ કચેરી કૌભાંડના મુખ્ય આરોપી સંદીપરાજપુતનું અચાનક થયું મોત.. જાણો સમગ્ર ઘટના…
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી લાઇમ લાઈટમાં આવતો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ બોગસ સિંચાઈ કચેરી કૌભાંડના મુખ્ય આરોપીનું મોત થયાની ઘટના...
વાંસદાના મીંઢાબારી ગામમાં વાવાઝોડાં અને વરસાદમાં ઘરની છત ગુમાવેલ પરિવારોની મુલાકાતે અનંત પટેલ..
વાંસદા: પવન સાથે આવેલા વરસાદ નવસારી જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં કુદરતી હોનારતનો ભોગ બનેલાં આદિવાસી લોકો સાથે...
વલસાડની વાડીમાં મહિલાએ ખેલાયો ખૂની ખેલ.. LCB પોલીસ હત્યાનો ભેદ ઉકેલવામાં રહી સફળ..
પારડી: વલસાડ એલસીબી પોલીસ વલસાડના પારડીના વાઘછીપા ગામમાં વાડીમાં ખેલાયેલા ખૂની ખેલનો પર્દાફાશ કરવામાં સફળ રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાઘછીપા ગામની જ...
ગાંધી પિસ ફાઉન્ડેશન નેપાળ દ્વારા બાબુ ચૌધરીને એનાયત કરાઈ માનદ ડૉક્ટરેટની પદવી..
નાનાપોઢા: કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે બાબુ ચૌધરીને તેમની કલમ શક્તિના કારણે સમગ્ર વિસ્તારમાં અનોખું સ્થાન ધરાવે છે. તેથી તેઓને ગાંધી...
નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 8 પ્રવાસીમાં ડૂબ્યા.. 1 નો બચાવ.. 1...
નર્મદા: મૂળ અમરેલીના અને સુરતમાં રહેતા 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો સાથે પોઇચા ફરવા આવ્યા અને નદીમાં નાહવા પડતાં તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયાની...
વાંસદાના મીંઢાબારી ગામમાં 15 જેટલા કાચા મકાનોની છતના પતરા.. ઘરો, પશુઓ અને અનાજને નુકશાન
વાંસદા: ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ નવસારી-વલસાડ જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં ઘણાં આદિવાસી લોકોના કાચા મકાનોના છાપરા...
















