ઉમરપાડા તાલુકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે “યોગમય” બન્યો..
ઉમરપાડા તાલુકાના તાલુકાની કન્યા આદર્શ નિવાસી, ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાનો " આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ઉજવણી કરવામાં આવી. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ...
વાંસદામાં પરિણીતા સાથે શરીરસંબંધ બાંધી ફોટા વહેતા કરવાની યુવકની ધમકી: ફરિયાદ
વાંસદા તાલુકાના એક ગામની પરિણીતાને ટ્રેકટર પર મજૂરી કામે બોલાવી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી અંગત પળના ફોટા વહેતા કરવાની ધમકી સાથે માર મારતાં પોલીસ...
આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે સુપ્રભાતે નર્મદા જિલ્લો યોગમય બની જાગૃતિ રેલી યોજી…
રાજપીપલા: સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન- શુક્રવારના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થવા જઈ રહી છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવીની ભેટ...
સામુહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ ખાતે પૂરતા સાધનો અને સ્ટાફ મુકવા બાબત ચૈતર વસાવાએ ગુજરાત...
ભરૂચ: ભરૂચ જિલ્લાના એક લાખ જેટલી વસ્તી ધરાવતા નેત્રંગ તાલુકાના લોકોની ફરિયાદોને ધ્યાને લઇ, તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ, તાલુકાની એક માત્ર સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય...
ચીખલીના માંડવખડક ગામમાં ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવતાં પલટી ગયું ટેન્કર.. જુઓ વિડીયો
ચીખલી: આજરોજ 3:15 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના માંડવખડક ગામના કાપરાડીયા પાસે ત્યાંથી પસાર થતા હાઈવેની બાજુમાં માટીના ઢગ હતા ત્યારે ત્યાંથી પસાર થતાં ટેન્કરના...
સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર મળી રહે, આરોગ્યમાં સુધારો થાય તેવા શુભ આશય સાથે યોજના...
રાજપીપલા: રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના અને નમોશ્રી યોજના હેઠળ 1 એપ્રિલ-2024 પછીની સગર્ભા...
આહવા ગામના એક માત્ર તળાવ (બંધારા) ની દયનિય હાલત થવા બાબતે સ્નેહલ ઠાકરેની આહવાના...
આહવા: આજરોજ આહવા નગરમાં પાણી માટે જીવાદોરી સમાન એક માત્ર તળાવ આવેલ છે. જે હાલના સમયમાં સુકાઈ જવા પામેલ છે. અને તેમાં જળકુંભીનો ઉપદ્રવ...
જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં યોગ દિવસને કેન્દ્રમાં રાખીને બાળકો-શિક્ષકો દ્વારા થઈ રહેલો યોગાભ્યાસ..
રાજપીપલા: સમગ્ર વિશ્વ આ વર્ષે ૨૧મી જૂનના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવી...
નાંદોદના MLA ડો.દર્શનાબેનની હાજરીમાં રાજપીપલાના અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સિકલ સેલ દિવસ’ની ઉજવણી..
રાજપીપલા: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી...
સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ.. એવી માનશિકતા બદલો: મુખ્યમંત્રી
ગાંધીનગરમાં આજે વર્ગ ૨ અને વર્ગ ૩માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે...
















