સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” ની ઉજવણી
ડેડીયાપાડા: આજરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં સપ્તધારા પ્રકલ્પના સામુદાયિક સેવા ધારા અંતર્ગત “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ”...
અગમ્ય પારડીના ગોઈમાં ગામમાં નર્સિગ યુવતીનો ફાંસો ખાધો.. આપઘાતનું સત્ય ઘેરાયેલું..
પારડી: 22 વર્ષની નર્સિંગનો અભ્યાસ ખતમ કરેલી યુવતીએ પારડી તાલુકાના ગોઈમા ગામમાં પોતાના ઘરની છત પર એંગલ સાથે ઓઢણી બાંધી અગમ્ય કારણોસર અચાનક ફાંસો ખાઈ...
આદિવાસી અધિકાર દિવસની શેની શુભેચ્છાઓ પાઠવો છો.. આદિવાસી લોકોને કોણી એ ગોળ લગાવ્યો છે.....
વ્યારા: આજે આદિવાસી લોકો વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ યોજી આદિવાસી અધિકાર દિવસ ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો આદિવાસી અધિકાર...
ગુજરાતમાં કયા સાપ છે.. જે ઝેરી છે..?
દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં જોવા મળતા મુખ્ય ચાર પ્રકારના ઝેરી સાપ ભારતમાં સાપની 250થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી 52 સાપ ઝેરી હોય છે. જેમાંથી ચાર...
અમે જાતે જોયું કે ટીડીઓએ ભાજપ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે: ચૈતર વસાવા
ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે સરકારી અધિકારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવે છે અને કેવી રીતે આખી સરકારી સિસ્ટમને સદસ્યતા અભિયાન પાછળ...
નવસારી SASના પ્રમુખ ડો. નીરવ પટેલે ખેરગામ TDO પાસે આછવણી ગ્રામપંચાયતે બનાવેલા રસ્તાઓની ગુણવત્તા...
ખેરગામ: છેલ્લા કેટલાય સમયથી બનેલા બિસ્માર રોડ રસ્તા અનેક લોકો માટે માથાનો દુખાવો બન્યા છે.કેટલાય બાળકો,વડીલો,સગર્ભા મહિલાઓ,ઇમરજન્સી દર્દીઓ આ ખરાબ રસ્તાઓને કારણે હેરાન-પરેશાન થઇ...
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આહવામાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું..
ડાંગ: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તારીખ ૯ ઓગસ્ટની સંધ્યાએ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયુ હતુ. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ...
પોષણ માસ અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઇ, 72052 બાળકોએ ભાગ લીધો..
વલસાડ: પોષણ અભિયાન અંતર્ગત "સ્વસ્થ બાળક" ની ઓળખ અને ઉજવણી પર ભાર મૂકવા સંદર્ભે "સ્વસ્થ બાળક સ્પર્ધા" યોજવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આઇસીડીએસ...
પ્રાકૃતિક ખેતીના ફાયદા જોઇ રતાળુ કંદ અને કાકડી મિશ્ર પાક પધ્ધતિ અપનાવી 150 મણ...
નવસારીઃ ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ દલુભાઈ ગાંવિતે એક એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે. તેઓ...
આશ્રમશાળા સામરપાડાના 1 થી 8 ધોરણ સુધીના બાળકોની શિક્ષક દિનની ઉજવણી..
ડેડીયાપાડા: 5 મી સપ્ટેમ્બર 2024 ગુરુવાર ના રોજ આશ્રમશાળા સામરપાડા તા દેડીયાપાડા, જી. નર્મદા માં મહાન શિક્ષણવિદ, પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની...
















