મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય.. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો..

0
ગુજરાત: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે...

દરેક સરકારી કર્મીઓએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે.. થયો ગુજરાત સરકારનો આદેશ

0
ગુજરાત સરકારે તમામ વર્ગનાં સરકારી કર્મીઓને તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ માહિતી 15 જુલાઈ સુધીમાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો...

દેડિયાપાડા તાલુકાના શ્રી મોહનભાઇ વસાવા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી ઉદાહરણરૂપ બન્યા..

0
નર્મદા:- નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામમાં ટેકવાડા ફળિયામાં રહેતા શ્રી મોહનભાઇ રામજીભાઇ વસાવાએ છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ૬ એકર...

ભેસ્તાનમાં શંકાસ્પદ ડ્રમ લઈને પોલીસ સિવિલ પહોંચી, ઈલેક્ટ્રિક કટરથી કાપતાં અંદરથી મહિલાની કોહવાયેલી મળી...

0
સુરત: ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી અવાવરું જગ્યાએથી પ્લાસ્ટિકના પ્રેમમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હોય તેવી હાલતમાં એક લાશ મળી આવી હતી....

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિએ:નવસારી જિલ્લામાં બીલીમોરા રેલવે સ્ટેશનનું કામ બુલેટ ગતિએ શરૂ, પ્રથમ...

0
નવસારી: ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થતાં કામની ગતિ તેજ બની છે. બુલેટ ટ્રેન કોરિડોર પરના કુલ 24 નદી પુલોમાંથી...

ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાનો સરેરાશ ૨૨૦ મી.મી. વરસાદ નોંધાયો:

0
આહવા: તા. ૩: ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ, તારીખ ૩ જુલાઈ, ૨૦૨૪ બુધવારના રોજ સવારના છ કલાકે પુરા થતાં ૨૪ કલાક...

પક્ષ પલટા કરી ભાજપમાં જોડાવવા પાછળની કહાની સંભળાવતો અંકલેશ્વરના એક ગ્રામ પંચાયતના હોદ્દેદારનો વિડિયો...

0
ભરૂચ: શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીમાં ભાજપના હોદ્દેદારો કે આગેવાનોને જાહેરમાં રજુઆત કરવાની પણ છુટ ન હોવાનું વિડિયોમાં કહેતા સંભળય છે અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતના...

હવે શાળા કોલેજ અને ITI ના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ભરી શકશે ST બસના પાસના...

0
વલસાડ: ટેકનોલોજી સાથે આગળ વધતા ST બસના વહીવટીતંત્ર દ્વારા આધાર કાર્ડ લિંક કરી CTS નંબર જનરેટ કરી શાળા કોલેજ અને ITIના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ...

રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત ધરમપુર ડેપો અને સિદુંબર PHC પર જનજાગૃતિ માટે યોજાયા...

0
ધરમપુર: રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તારીખ 10 જૂન 2024 થી 4 જુલાઈ 2024 સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન ગુજરાત રાજ્યના 12 જિલ્લામાં કરવામાં...

વીજના જીવંત ખુલ્લાં તાર: વીજ સબ ડિવિઝન અનાવલ બોર્ડ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લીધા...

0
અનાવલ: દક્ષીણ ગુજરાત વિજ કંપની લિમીટેડ - સબ ડિવિઝન અનાવલ બોર્ડની જીવંત તાર જાણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવા ખુલ્લાં મૂકી રાખ્યાના ધોર બેદરકારી...