વેલુગામ નર્મદા નદીમાં ગેરકાયેસર રેતી ખનન થતી વેળાએ ખાણ ખનીજ વિભાગના દરોડા..1.75 કરોડ માલ...

0
ઝઘડિયા: રેતીનું બેફામ રીતે ખનન કરતાં રેત માફિયા પ્રત્યે નર્મદાના ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણ બની ગયા હોય એવું લાગી રહ્યું છે તેવામાં ખાણ અને...

ખેરગામના સેવાભાવી તબીબ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી દ્વારા 14 જુલાઈએ રક્તદાન કેમ્પનું આયોજન

0
ખેરગામ: ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ પરીવાર દ્વારા 14 જુલાઈ 2024એ...

LD એન્જીનયરિંગ કોલેજમાં એક વિદ્યાર્થીનો આપઘાત ખંડેર રૂમમાંથી મળ્યો મૃત દેહ.. પોલીસ તપાસ શરૂ

0
અમદાવાદ: 09 જુલાઈ 2024 શહેરમાં એલ.ડી અ એન્જિનિયરિંગ કૉલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિધાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી...

વ્યાજના વિષયક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની શું છે ખાસ પહેલ..

0
ગુજરાત: વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી...

દાહોદમાં જનતા ટાઇગર સેના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની દેશમાં રજા જાહેર કરવા PM ને...

0
દાહોદ: આજરોજ તારીખ 09/07/2024 મંગળવાર ના રોજ જનતા ટાઇગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંભોધીને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજુઆત, માંગણી કરવામાં આવી...

ઉમરગામના અચ્છારી ભાગાથી સગીરા ગુમ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અચ્છારી ભાગા, તળાવ ફળિયા ખાતે રહેતી ૧૭ વર્ષ ૬ માસ ઉંમરની સગીરા શાયનાબેન બાબુભાઈ હળપતિ તા.૦૨-૦૭-૨૪ના રોજ સવારે ૭-૦૦...

વલસાડના મોગરાવાડીથી અજાણ્યા મૃતકની લાશ મળી આવી..

0
વલસાડ: વલસાડના મોગરાવાડી ખાતે સુકીતલાવડી પાસે રાજુભાઈની હોટલની પાછળ તા. ૨ જુલાઈ ૨૦૨૪ સાંજે ૫ વાગ્યા પહેલા હરકોઈ વખતે એક અજાણ્યો ૪૫ વર્ષીય મિથુનભાઈ...

વઘઇ રેલવે સ્ટેશન પાસે ‘એક પેડ માં કે નામ’ માં રોપાયેલા છોડવા પશુઓ આરોગી...

0
વઘઇ: એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વઘઈ રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક તથા ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરાયું...

ડાંગ જિલ્લામાં વરસાદને પગલે એક બળદ તણાયો.. કેટલેક ઠેકાણે વીજ લાઇન ઉપર વૃક્ષ...

0
આહવા: વિશિષ્ટ ભૃપુષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે, જિલ્લાના સુબીર તાલુકાનાં હિંદળા ગામે એક પશુપાલકનો બળદ તણાઇ જતા મૃત્યુ પામ્યો છે. પ્રાપ્ત...

ધરમપુર પીપરોળના ઘાટમાં આવેલ સેલ્ફી પોઈન્ટની બિલ્ડીંગ હલી રહી છે, આવનાર દિવસમાં સર્જાઈ શકે...

0
ધરમપુર: કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગે એવા ધરમપુરના વિલ્સન હિલનું સોંદર્ય વર્તમાન સમયમાં સૌળે કળાએ ખીલ્યું છે ત્યારે ત્યાં જતાં પહેલાં પીપરોળ...