પારડીમાં અરનાલા પાર્ટી ગામ નજીક કોલક નદી પાણી કોઝવે પર ચડી ગયા.. જુઓ વિડીયો:...

0
પારડી: વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અરનાલા...

ચીખલીના માણેકપોરમાં આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ચાલુ વરસાદે ઘરના ઓટલા પર ભણવા...

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માણેકપોર ગામે આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ઘરના ઓટલા પર ભણવા મજબૂર બન્યા હતા. આંગણવાડી માં વરસાદી ચીખલી...

ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 6.32 ઈચ વરસાદ.. ઔરંગા નદીના ત્રણ લો લેવલ બ્રિજ ઉપર...

0
ખેરગામ: 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્તા તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે...

ઝઘડિયા GIDC એસોસિએશન દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું કરાયું સન્માન..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી ખાતે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભાજપના ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખભાઇ વસાવા સતત સાત ટર્મથી...

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મિશન વિસ્તાર કાર્યક્રમ કરી બેઠકો શરૂ..

0
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ગુજરાતના તમામ 55000 બુથોને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશના...

જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મુકાતા આધુનિક દ્રોણાચાર્યો વિરુદ્ધ કલેકટરને...

0
વ્યારા: આજરોજ આદિવાસી આગેવાન એડ. જીમ્મી પટેલ તેમજ અન્ય સામાજિક આગેવાનો અને વિધાર્થીઓની આગેવાની માં તાપી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે આદિવાસી...

નવસારીના દરેક તાલુકામાં દેમાર વરસાદ, પૂર્ણ થયેલા ચોવીસ કલાકમાં 17.68 ઇંચ વરસાદ નોંધાયો.રોડ રસ્તા...

0
નવસારી: ગઈકાલે સરેરાશ વરસાદ 17.68 ઇંચ નોંધાયો હતો જ્યારે વહેલી સવારે થી શરૂ થયેલા વરસાદને કારણે નોકરીયા તેમજ શાળાએ જતા બાળકો પ્રભાવિત બન્યા છે....

પેરોલ, ફર્લો અને જામીન આ ત્રણેયમાં શું ફરક છે.. જાણો Decision News પર..

0
વાંસદા: આપણા જીવનમાં કે આસપાસના સંબન્ધિત લોકો સાથે પોલીસની કામગીરીમાં આવતાં અમુક શબ્દો વણાય ગયા છે જેમાં પેરોલ, ફર્લો, જામીન જેવા શબ્દો તમે ઘણીવાર...

ABRSM દ્વારા ભગવદ્ ગીતા ના અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોપવામાં આવ્યુ.

0
વલસાડ: આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશ...

સાગબારાના સરકારી અનાજનો કાળો કારોબારમાં સુરતના ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહની સંડોવણી..

0
સાગબારા: ગઈકાલે સેલંબાના પાંચપીપરી રોડ ઉપરથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો તે ગોડાઉન સેલંબાના સચીન નવનીત શાહ અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી...