કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા હુડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર યોજાઈ...
ગુજરાતમાં ઠેર-ઠેર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ અને દેશભક્તિના નારા ગુંજ્યા ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં 75 મીટર લાંબા...
તિરંગા યાત્રામાં ડો. હેમંત પટેલે કહ્યું.. “તિરંગો આપણું માન, સ્વમાન અને અભિમાન છે”
ધરમપુર: દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં હજારોની જનમેદની સાથે આજરોજ સવારે તિરંગા...
ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં વરસાદના પાણીને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાણીની અછત વાળા ગામો માટે ઉત્તમ...
ઉમરપાડા: સુરત જિલ્લાનું ઉમરપાડા તાલુકાનું સ્વચ્છતા દ્રષ્ટી એ અગ્રેસર રહેનાર પોલીસ સ્ટેશન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એક નવું મહત્વ નું કાર્ય ઉમરપાડા પોલીસે વરસાદના પાણીને...
ઉમરપાડા ખાતે આદીવાસી દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જતા યુવક નું અકસ્માત માં...
નર્મદા: ઉમરપાડા ખાતે આદીવાસી દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જતા યુવક નું નવાગામ પાટિયા તા : ઉમરપાડા ખાતે બાઈક સાથે અકસ્માત માં મૃત્યુ...
કેવડિયાના બે મૃતક પરિવારો સાથે મંત્રી કુબેર ડિંડોરે કરી મુલાકત.. કેટલી સહાયની કરી વાત...
કેવડિયા: કોન્ટ્રાકટરના માણસોએ દોરડા વડે બાંધી જે આદિવાસી સમાજના બે યુવાનોને ટ્રાઇબલ મ્યુઝિયમના બાંધકામ સ્થળ પર જે ઢોર માર મારતાં તેમના મૃત્યુ થયાની ઘટના...
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ઉમરા પુલ પર બાઈક અકસ્માત..1નું ઘટના સ્થળે મોત 1 સારવાર...
અનાવલ: ગતરોજ મહુવા તાલુકામાંથી નીકળેલી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની રેલીમાં ભાગ લીધેલ બે ગાંગડીયા ગામના યુવાનોનું બાઈક અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક...
વિશ્વ આદિવાસી દિવસે ડોલવણમાં હર્ષ સંઘવીએ કહ્યું ભારતનો ભૂતકાળ અને વર્તમાન, આદિવાસી સમાજ સિવાય...
ડોલવણ: તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ (સરકારી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી,...
કેવડીયાના બે આદિવાસી યુવાનોની હત્યા કેસમાં પોલીસે ટ્રાયબલ મ્યુઝિયમ પર કર્યું ઘટના રીકસ્ટ્રકશન
કેવડીયા: ટ્રાઈબલ મ્યુઝિયમ કરોડો રૂપિયાના ખર્ચ બની રહેલ કેવડિયામાં ટ્રાઈબલ મ્યુઝિયમ ટ્રાઈબલ મ્યુઝિયમમાં સરકારના આદેશ છતાં CCTV કેમેરા જ નથી બોલો.. ત્યારે ગતરોજ બે...
છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ની શરૂઆત રક્તદાન શિબિરથી કરાઈ.. જુઓ વિડીયો
છોટાઉદેપુર: વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળીને આયોજન...
કપરાડા તાલુકામાં ધો.1 અને ધો-2નાં શિક્ષકોની તાલીમ યોજાઈ..
કપરાડા તાલુકામાં ધો- 1 અને 2 માટે નવીન અધ્યયન અધ્યાપન સામગ્રી - અન્ય શૈક્ષણિક સામગ્રીનાં ઉપયોગ અંગેની માર્ગદર્શન માટેની તાલીમ યોજવામાં આવી. જેમાં કપરાડા...
















