રાજભા ગઢવીએ આદિવાસી સમાજની દિલથી માફી નથી માગી.. માત્ર ઢોંગ કર્યો છે.. ડાંગીજનો.. ડાંગ...

0
ડાંગ: રાજભા ગઢવી દ્વારા વીડિયો જાહેર કરીને માફી માગવા છતાં આદિવાસી સમાજમાં વિરોધનો વંટોળ શાંત થયો નથી. ડાંગના આહવામાં આદિવાસી સમાજના લોકોએ રાજભા ગઢવીના...

ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીઓની 2024 ગ્રામજીવન પદયાત્રા નાંદોદમાં.. વિદ્યાર્થીઓ ગ્રામજીવનને સમજી રહ્યા છે..

0
નાંદોદ: ગુજરાત વિદ્યાપીઠ દર વર્ષે ગ્રામ જીવન યાત્રા અને પદયાત્રાનું આયોજન કરે છે જેમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાના...

રામજી મંદિર ટ્રસ્ટ ખેરગામ દ્વારા સત્ય ડેના ખબરપત્રી વિનોદ મિસ્ત્રી વિરુદ્ધ જાતિ-ધર્મોમાં રાગદ્વેષ ઉભા...

0
ખેરગામ: આજરોજ સત્ય ડે ના ખબરપત્રી વિનોદ મિસ્ત્રી નામના ઈસમ દ્વારા ખેરગામમાં જાતિ-ધર્મોમાં રાગદ્વેષ ઉભા કરી શાંતિ- સલામતી ડહોળાય તેવા સમાચાર છાપી કરવાના આક્ષેપો...

ખેડૂતોએ માંડવી સુગર વેચી દેવાતાં ખેડૂત અધિકાર સંયુક્ત સમિતિનું ગઠન કરી માંડયા આંદોલનના પગલાં..

0
માંડવી: થોડા દિવસો પહેલાં માંડવી તાલુકામાં આવેલ સુગરમાં ગેરવહીવટ આચરી જૂન્નર સુગર ને વેંચી દેવાતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ભેગા મળી માંડવી સુગર ખેડૂત...

18 વર્ષથી નીચેના સગર્ભા બહેનોની પોલીસને જાણ કરવા મુદ્દે ગુરુ શિબિરનું ચીખલીના માંડવખડક PHC...

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને મુખ્ય જિલ્લા અધિકારી ડો. રાજેન્દ્ર રંગૂનવાલા સાહેબ, માનનીય...

આદિવાસી મહિલાને માર મારનાર બીટગાર્ડની ધરપકડને લઈને પોલીસવાળાઓને ચૈતર વસાવાએ શું આપી ચીમકી..

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેનને ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ દ્વારા કોઈપણ ભૂલ વગર ઢોર માર મારવામાં આવ્યો હતો....

સરકારી પોલીટેકનિક વલસાડમાં સ્વરછ ભારત મિશન 4.0 અને વિકાસ સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ..

0
વલસાડ: આજરોજ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રીમતી રીંકુ શુક્લાના માર્ગદર્શન હેઠળ સ્વરછ ભારત મિશન 4.0 અને વિકાસ સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. જેમાં...

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને વલસાડમાં ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો પ્રારંભ કરાવતા યુવા ગાંધીયન નીલમ પટેલ અને...

0
ધરમપુર: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી, ગામડું, ગાય, ગામપોષક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ધ્યેયોની પરિપૂર્તિ માટે...

SAS ની માવઠાને લીધે ખેડૂતોના પાકોને થયેલા નુકસાનનું બજારભાવનું વળતર ચૂકવવા મુખ્યમંત્રી પાસે માંગ..

0
નવસારી: હાલના જળવાયું પરિવર્તનને કારણે જુલાઈ-ઓગસ્ટમા પડે એટલો ધોધમાર પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોએ પોતાનો જીવ રેડીને તૈયાર કરેલો ઉભો પાક પલળી...

ઉમરપાડા બજારમાં જાન લેવા રોગ ફાટી નીકળે તેવી ગંદકી જોવા મળી રહી છે..

0
ઉમરપાડા: સુરત જિલ્લાનો ઉમરપાડા પહેલા પણ ઘણી વખત ચર્ચામાં રહ્યું છે પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ ત્યાં ભર બજારમાં જોવા મળતી ગંદકી છે...