સુરખાઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આયોજિત મેગા ટ્રાયબલ ટ્રેડ ફેરનું ભવ્ય સમાપન.. SAS...
સુરખાઈ: આજના સ્પર્ધાના સમયગાળામા દરેક યુવક-યુવતીઓને સરકારી નોકરી મળે તે શક્ય નથી,અને ઘણા યુવાનો પોતાની જુવાનીનો કિંમતી સમયગાળો સરકારી નોકરી મેળવવાની લ્હાયમાં વેડફી નાંખે...
કપરાડામાં કુંભઘાટના બસ અકસ્માતના ઇજાગ્રસ્ત મુસાફરો અને દેવસરની આગ દુર્ઘટનામાં ઘાયલ કામદારોની હોસ્પિટલમાં સાંસદ...
કપરાડા: ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની વલસાડ ડાંગના સાંસદ...
કપરાડાના બાબુભાઈ નારણભાઈ રાઉતનું અવસાન થતા લોકોમાં’ લોકસેવાનો એક દીવો’ ઓલવાય ગયાની ચર્ચા..
કપરાડા: લોકોના કામ કરીને લોકોના દિલમાં વસેલા કપરાડા તાલુકાના વારોલી ગામના અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષ રહેલા બાબુભાઈ...
શકુરિયા પઠાણી ગેંગ જેવા અસમાજિક તત્વોને સબક શીખવાડવા માટે હિન્દુ સનાતની બનવું પડશે તો...
ઝઘડિયા: મહેશભાઈ છોટુભાઈ વસાવા ગત લોકસભાની ચૂંટણીમાં પોતાના કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે ભાજપમાં જોડાયા હતા અને હાલમાં પણ ભાજપના સક્રિય સભ્ય છે એવો હવાલો...
વલસાડના નામાંકિત તબિબ ડો.સુનિલ ચોક્સીના પુત્રી ડો.શૈલીએ ખુબ જ સાદગીપૂર્ણ લગ્ન કરી પૂરું પડ્યું...
વલસાડ: વ્યક્તિ પોતે કમાય અને પોતે ખાય એ મનુષ્યની 'પ્રકૃતિ' છે.જે મનુષ્ય બીજા કમાય અને પોતે એના પરથી ખૂંચવી લે અને ખાય એ મનુષ્યની...
કપરાડાના કુંભઘાટ પર ખાનગી બસ પલટી, 30 મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત..
કપરાડા: ગતરોજ મોદી રાત્રી દરમિયાન કપરાડાના કુંભ ઘાટ પર એક ખાનગી લક્ઝરી બસે પલટી મારી જતા બસમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા હતા તેમને...
આદિવાસી સાહિત્યમંચ ધરમપુર દ્વારા કરાયું સાહિત્યિક કાર્યક્રમનું આયોજન.. મોટા પ્રમાણમાં સાહિત્ય રસિકો રહ્યા ઉપસ્થિત..
ધરમપુર: આદિવાસી સાહિત્યમંય દ્વારા દર વર્ષની જેમ દીપોત્સવી નિમિત્તે મેરેજહૉલ’ ધરમપુર, મામલતદાર કચેરીની સામે આજરોજ સવારે 9:30 કલાકે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
સુરખાઈ ખાતે રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાના સાંસ્કૃતિક મેળામાં ધારાસભ્ય અનંત પટેલનું સ્વાગત કરતાં લોકમંગલમ ટ્રસ્ટના...
ચીખલી: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ - ખોબા, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય અને અન્ય સંસ્થાઓના સયુંક્ત ઉપક્રમે તારીખ 8-9-10 નવેમ્બર 2024 આમ ત્રણ દિવસ સુખાઈ...
લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન અંતર્ગત યોજાયેલા સુરખાઈ રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાની સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ બની...
ચીખલી: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજન અંતર્ગત તારીખ 8-9-10 નવેમ્બર 2024 આમ ત્રણ દિવસ સુખાઈ ખાતે રાષ્ટ્રીય ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ તારીખ...
ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને...
નવસારી: આદિવાસી નવ યુવાનોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી, ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ...
















