વાંસદાના ખાનપુર ગામમાં આદિવાસી યુવકની હત્યા કે આત્મહત્યા ? જમીન પર પગ અને ફાંસો...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં એક આંબા તલાટ ગામના યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી...
કપરાડાના મોટી વહીયાળ ગામની આદિવાસી દીકરી KCAA મેરેથોનની 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ
નાનાપોંઢા: કપરાડાના મોટી વહીયાળની આદિવાસી દીકરી 6 કી.મી લાંબી દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સેલવાસમાં બ્રેસ્ટ કેન્સર...
સરકારી દફતરોમાં હિન્દુ શબ્દની જગ્યાએ મૂળનિવાસી આદિવાસી શબ્દ લખાવી છું.. છોટુભાઈ વસાવાએ લેવડાવ્યા શપથ
ઝઘડિયા: ગતરોજ 26 નવેમ્બર ના રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓને સંવિધાન નું મહત્વ સમજાવતા...
ગરૂડેશ્વરના ઉંડવા સહિત અનેક જગ્યાએ સાફસફાઈનાં અભાવે કેનાલમાં ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા: ખેડૂતો પાણીથી વંચિત
નર્મદા: નર્મદા જિલ્લામા શિયાળુ પાકના પિયત માટે ગરૂડેશ્વર તાલુકાના સોનગામ માઈનોર કેનાલ મારફતે ૨ તાલુકાના ખેડુતોના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. પંરતુ કુંભકર્ણની...
હજારો લોકોની ભીડ સાથે મહીસાગરમાં આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, અનંત પટેલે કરી સંવિધાન...
ખાનપુર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, અનંત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામમાં બંધારણ દિવસની હજારો લોકોની ઉજવણી...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્રની ખરાઇ બાબતે અપાઈ અરજી..
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં...
ચીખલીના ખાંભડા ગામે શેરડી કટિંગ માટે આવેલી બહેનને રાનકુવા PHC મા ડિલિવરી કરાવી આરોગ્યની...
ચીખલી: ગતરોજ ચીખલીના ખાંભડા ગામમાં શેરડી કટિંગ કરવા મજુરી અર્થે આવેલી બહેનને અચાનક પીડા ઉપડતાં રાનકુવા PHCમાં ડિલિવરી કરવી પડી હતી ત્યારે આરોગ્યની ટીમે...
ધરમપુરમાં બાબા સાહેબના ફૂલહાર કરી આદિવાસી લીડરો દ્વારા કરાઈ સંવિધાન દિવસની ઉજવણી..
ધરમપુર: દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં 26 મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા સંવિધાનના...
ઝઘડિયા તાલુકાના નેત્રંગ રોડ પર ઘણી પત્થરની લીઝોમાં કેટલી કાયદેસર અને કેટલીમાં લોલમલોલ- પોલમપોલ..!
ઝઘડિયા-નેત્રંગ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપતિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બનીને ખોબે-ખોબે ખનીજ સંપતિ ઉલેચી...
ભરૂચ જિલ્લા જેલમાં કેદીઓની માનસિક સ્વાસ્થ્ય જળવાય એવા ઉદ્દેશ સાથે થયું “કોશિશ કી આશ”...
ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઇનેશીટિવ સંસ્થા વડોદરા દ્વારા જેલના બંદિવનો જેલ મુક્ત થયા બાદ સમાજમાં પુનઃસ્થાપન તેમજ બંદિવાનોની માનસિક સ્વાસ્થ્ય જળવાય...
















