સુરતમાં એક કિમી રોડ પર ઓઈલ ઢોળાતા બાઈકો સ્લીપ થઈ, ફાયર વિભાગે કર્યો રોડ...
સુરત: સુરતના અશ્વિનીકુમાર રોડ પર વહેલી સવારે એક કિલોમીટરના રોડ પર ઓઈલ ઢોળાયું જેને લઈને સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નવ જેટલા...
ચૈતર વસાવાએ કેમ કહ્યું.. ગુજરાતમાં આદિવાસી માતા બહેન દીકરીઓ સલામત નથી..?
દાહોદ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી...
જાણો કઈ તારીખની છે કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી.. આંબાની વાડીવાળા ખેડૂતો ચિંતાતૂર
ધરમપુર: હાલમાં વલસાડના ધરમપુર કપરાડા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહીને લઈને ખાસ...
અંકલેશ્વર હાઈવે પર ગંભીર અકસ્માત..ટ્રક-ટેન્કર વચ્ચે ટક્કર થતાં એક વ્યક્તિનું મોત,એસિડ લીક થતાં ભાગ...
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખડી ઓવરબ્રિજ નજીક ટ્રક...
ધરમપુર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભાનું થયું...
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, ધરમપુર ખાતે આવેલા ગાંધી બાગમાં પ્રાર્થના...
ગ્રામજનોએ તાલુકામાં ધક્કા ખાવાની જરૂર નહીં.. જાણો કયા કયા 67 પ્રમાણપત્રો અને દાખલાઓ મળશે...
ગુજરાત: ગુજરાત સરકારે હવે ગ્રામજનો માટે એવી વ્યવસ્થા કરી છે કે જેથી ગ્રામ પંચાયત કચેરીમાંથી પ્રમાણપત્રો અને થયેલા કામોની વિગત મેળવી શકે. હવે 10ને...
ભરૂચ જિલ્લાના ભૂસ્તર વિભાગે ચેકિંગ કરતાં ભારે દોડધામ મચી..રેતી ખનનનું કૌભાંડ
ભરૂચ: રાત્રીના સમયે દરોડો પાડવાની નવી પદ્ધતિ ભરૂચ જિલ્લામાં ચાલતાં ગેરકાયદે રેતી ખનનના કારસાને ઝડપી પાડવા દિવસના સમયે ખાણખનિજ વિભાગની ટીમ પહોંચે ત્યારે સામાન્ય...
DECISION NEWS પર આ વાત જાણો અને પેટ્રોલ પંપ પર આ ત્રણ કોંભાંડોથી બચો.....
ધરમપુર: આજકાલ ટુ- વ્હીલર હોય કે ફોર-વ્હીલર, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આપણામાંથી ઘણા લોકો દરરોજ પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા...
સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન..
વલસાડ: 30 જાન્યુ 2025 ના રોજ ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ્ય...
કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામમાં કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને અપાયા ફળોના...
ખેરગામ: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં આવેલ છે. ત્યારે કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી...
















