વલસાડમાં કોંગ્રેસની નખ્ખોદ વાળનાર કોણ ? ગૌરવ પંડયા, મિલન દેસાઈ, દિનેશ પટેલ કે કિશન...
વલસાડ: વલસાડમાં નગરપાલિકાઓની અને તાલુકા પંચાયતની ચૂંટણી મોટાભાગની બેઠક પર વર્તમાન દ્રશ્યો જોયા અનુસાર ડરેલા ભયભીત થઈને પાણીમાં બેસી જનારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતાની...
ડેડીયાપાડામાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે યોજાયો વિશેષ સેમિનાર..
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડામાં 14 ફેબ્રુઆરી, 2025 ટ્રાફિક માર્ગ સલામતી મહિના અંતર્ગત, નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે વિશેષ સેમિનારનું આયોજન...
ઉમરપાડા તાલુકાની પેટા ચૂંટણીમાં જબરજસ્ત બંધોબસ્ત નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.કે.વનાર પણ હાજર..
ઉમરપાડા: થોડા સમય પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો માળખું બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ તારીખ સાથે ચૂંટણી નજીક આવતી ગઈ ત્યારે ઉમરપાડા તાલુકામાં હાલ...
ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળાનો 76 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી..
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળા દ્વારા આદિવાસી બાળકોમાં શિક્ષણ જ્યોત પ્રગટાવ્યાના ગતરોજ 76 માં સ્થાપના...
વાંસદાના પીપલખેડ પેટ્રોલપંપના માલિક પ્રણવ માહલાને કોણે લગાવ્યો..13,62,895 લાખનો ચૂનો..
વાંસદા: વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં પટેલ ફળિયામાં રહેતા અને માહલા પેટ્રોલપંપના માલિક પ્રણવ શંકરભાઈ માહલા (ઉ.વ. 35)એ 28મી માર્ચ 2024ના રોજ ફેસબુક ઉપર સર્ફિંગ...
ખેડા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદીપસિંહ સાહેબનું બિરદાવવા લાયક કામ..
ખેડા: પોલીસ નામનું સાચા અર્થમાં પાલન કરતા ખેડા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદીપસિંહ સાહેબે એક ખુબ બિરદાવવા લાયક કામ કર્યું છે. બે...
ચીખલી તાલુકાના ઘેજ ગામના આદિવાસી સમુદાય સાથે થયેલા અન્યાયથી સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ..
ચીખલી: આદિવાસી સમાજ દ્વારા 11/02/2024 ના રોજ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ ધેજ (વાંઝરી ફ) સાંઢપાડા ગૌચર મેદાનમાં આયોજન કરવામાં આવેલ હતું. અન્ય સમાજના વિરોધના કારણે...
પુલવામાના CRPFના 40 શહીદોને નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ..
કપરાડા: કપરાડા તાલુકાના નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ખાતે 14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ...
વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયર લીગની સિઝન 4 પ્રારંભ.. અનંત પટેલે કેપ્ટનને બંધારણ બુક આપવાની...
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોમાં એકતા અને કૌશલ્ય વિકાસના મૂળ હેતુ સાથે વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી સમાજ...
SC ST વિદ્યાર્થીઓની પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના સવાલનો શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યો...
ગુજરાત: રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષથી બંધ કરવાના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન...
















