તિલકવાડામાં અકસ્માત ,ટાંકા બસ સ્ટેન્ડ પાસે બાઇક વૃક્ષ સાથે અથડાતાં યુવાનનું મોત…

0
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પૂરપાટ જતી બાઇક ઝાડ સાથે ભટકાતા બાઇક ચાલક નું ગંભીર ઇજા થતા મોત...

પારડી નગરપાલિકામાં પાણી સંકટ, નહેરનું રોટેશન ન આવતા 7 દિવસ માટે પાણી પુરવઠો મર્યાદિત...

0
પારડી: વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે....

સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વધ્યો, નાના બાળકોમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો…

0
સુરત: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળામાં વધારો થયો છે. માર્ચમાં 1000 જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાં SMCના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને લોકોના ઘરોમાં...

આદિજાતિ વિકાસ વિભાગ 1500 કરોડ રૂપિયાની રકમ હજી કેમ ફાળવતું નથી.. વાંચો શું કહ્યું...

0
ગાંધીનગર: ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકારને આદિવાસી સમુદાયના વિકાસમાં કોઈ રસ નથી. ચૈતર વસાવાએ...

આવતીકાલે ધરમપુર BRC ભવનમાં કોકણા,કોકણી,કુકણા અને કુનબી સમાજના બીજા રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન મુદ્દે...

0
ધરમપુર: આદિવાસી સમાજ કોકણા, કોકણી,કુકણા અને કુનબી(ડાંગ) સમુદાયોનું બીજુ રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન તા. 27-4-2025 ના રોજ જ્વ્હાર, પાલધર, સેલવાસા ખાતે આયોજન કરવામાં આવનાર...

ભરૂચના વાલીયા-ડહેલી માર્ગ પર ઈકો કારમાં આગ, ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ…

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક એક ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો...

ઉમરગામમાં ખુલ્લી પિકઅપમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લઈ જતા દૃશ્યો સામે આવ્યા..

0
ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો દૃશ્યો સામે આવ્યો છે. દૃશ્યોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા...

નવસારીમાં દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ, CM કર્યું ઉદ્ઘાટન..

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી ખાતે દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઊર્જા...

હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જે.ટી.નું કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ સારી સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21.20 કરોડના ખર્ચે...

વલસાડ જિલ્લામાં તાપમાનનો પારો વધ્યો..વિશેષ સાવચેતી રાખવી જરૂરી..

0
વલસાડ:વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોરે 12થી 5 દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો...