નવસારીના સાતેમ રોડ પર ગંભીર અકસ્માત..બાઈક-મોપેડની ટક્કરમાં બે યુવાનોના મોત..
નવસારી: નવસારી જિલ્લાના ખડસુપા બોર્ડિંગ પાસે આવેલા સાતેમ રોડ પર ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને મોપેડ વચ્ચે સામસામે થયેલી...
મુખ્ય રસ્તા, બિલ્ડિંગ અને પાર્કિંગમાં CCTV કેમેરા લગાવવા વલસાડ મેજિસ્ટ્રેટે કેમ આપ્યો આદેશ..?
વલસાડ: વલસાડ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો...
સુરતમાં ફૂટપાથ પર પરિવાર સાથે ઊંઘી રહેલી 6 વર્ષની દીકરીનું અજાણ્યા શખસે...
સુરત: સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે....
સુરતમાં રિક્ષામાં આવેલા શખસોનો જાહેરમાં બેખોફ ચપ્પુથી પાંચ પર હુમલો.. લોકોએ બચવા પથ્થરમારો કરતાં...
સુરત: સુરતના સચિન વિસ્તારમાં ધુળેટીના (14 માર્ચ, 2025) દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી. અહીં ચારથી પાંચ શખ્સો રિક્ષામાં આવી...
આધુનિક યુગમાં પણ ધુળેટી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ..
વલસાડ: વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી...
મોરારી બાપુ આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓને શાળા બનાવવાનું કહી શકે તો સરકારને કહે તો શું...
વલસાડ: કથાકાર મોરારિબાપુ કહે છે મને કથા દરમિયાન એક ભાઈએ આવીને એમ કહ્યું કે શિક્ષણ નામે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરીવર્તન થઈ રહ્યું છે. તમે...
ખાવાનું બનાવવા મુદ્દે સોનગઢમાં દંપતી વચ્ચે ઝઘડો, બે દીકરીઓ સાથે માતાએ નહેરમાં કૂદી.. 2...
સોનગઢ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ સોનગઢમાં એક પરિવારમાં 3 દીકરીઓ અને પતિ પત્ની સાથે રહેતા અને મજૂરી કામ કરી...
દેવમોગરા મંદિર પ્રાંગણમાં પ્રથમવાર ભવ્ય હોળી ઢોલ ઉત્સવનું આયોજન.. શું હતી વિશેષતા.. જાણો
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવારની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે ત્યારે આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતાના...
આદિવાસી ખેડૂતોને આંબાવાડીમાં કેરી પાકને બચાવવા અને આવક વધારવા ઘોડવણીના ઠાકોરકાકાએ શું આપી સલાહ..
ચિખલી: ચાલુ વર્ષે આદિવાસી ખેડૂતોના આંબાવાડીમાં પુષ્કળ મોર આવ્યો, પાંદડાં કરતાં મોર વધારે આવ્યા પણ પાછળથી ખરાબ હવામાનને લીધે બધો જ મોર સુકાઈ ગયો,...
‘મૈને નમક કા કાનુન તોડા હૈ’ ના પગરણ 12 માર્ચે 1930 ના રોજ...
વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે...
















