અંકલેશ્વરના ગડખોલમાં 2 બાળકોની માતાએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો…
અંકલેશ્વર: અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે બે બાળકોની માતા ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મહિલાનો આપઘાત પાછળ કારણ અકબંધ રહ્યું છે. પતિ...
વલસાડમાં 1 લાખ લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડશે…
વલસાડ: વલસાડ પાલિકા હદ વિસ્તારમાં પાણી વિતરણની કામગીરી દિવસથી લઇ મોડી સાંજ સુધી બે ટાઇમના શિડ્યુલમાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે.શહેરના 11 વોર્ડમાં વિવિધ...
અંકલેશ્વરમાં પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો પર પોલીસની કાર્યવાહી, દંડ વસૂલાયો..
અંકલેશ્વર: અંકલેશ્વરમાં પોલીસે વ્યાપક ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસે ખાસ કરીને હેલ્મેટ વગર ફરતા બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી...
પારડીમાં સોંઢલવાડામાં બાઇક અડફેટે આવેલી વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત..
પારડી: પારડીના સોંઢલવાડા ગામે ચિકન લેવા ગયેલી મહિલાને બાઈક ચાલકે અડફેટેમાં લેતા ગંભીર રીતે ઘવાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પારડી તાલુકાના સોંઢલવાડા...
અકસ્માતમાં ઇજા છતાં હિંમતભેર પરીક્ષા આપતો વાંસદાના એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડનો વિદ્યાર્થી..
વાંસદા: વાંસદા તાલુકાના પીપલખેડમાં આવેલ એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય સામે પરીક્ષા આપવા આવેલ બે વિદ્યાર્થીને અકસ્માત નડયો હતો. ગિરિજન માધ્યમિક શાળાના બે વિદ્યાર્થી દિવ્યેશભાઈ જયંતિભાઈ...
હડતાલ પર જતાં આરોગ્ય કર્મીઓની હવે મનમાની નહીં ચાલે.. સરકારે શું લીધો નિર્ણય..
ગુજરાત: સરકારે આરોગ્ય સેવાઓને પણ હવે આવશ્યક સેવા તરીકે જાહેર કરી The essential Services Maintenance Act, 1981 હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે કે...
સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’.. ભાજપના ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર..
સુરત: આજરોજ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની...
લો બોલો.. ઝઘડીયા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે..
ઝઘડીયા: આદિવાસી વિસ્તારોમાં લોકોની સુવિધાને લઈને અનેક પ્રશ્નો અને સમસ્યા જોવા મળે છે ત્યારે અધિકારીઓએ માટે પણ જીવના જોખમે ફરજ પડી રહી છે. આજરોજ...
કપરાડાના એક ખેડૂતના ઘરના ઓટલા પર દીપડો આવી બેસી ગયો.. પછી જે થયું જે...
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પીપલસેત ગામમાં અડધી રાત્રે ગામના ઝાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો હતો. દીપડો એક ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો...
નવસારીમાં હેતુફેર કરી ધંધો કરતાં શાક માર્કેટના 100 થી વધુ વેપારીઓને મહાપાલિકાની નોટિસ..
નવસારી: નવસારી જિલ્લાના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય શાકમાર્કેટમાં શાકભાજી સિવાય હેતુફેર કરી અન્ય ધંધો કરનારા 100 થી વધુ વેપારીઓને મહાપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં...
















