સુરતના ડિંડોલી નજીક ગંભીર અકસ્માત સર્જાયો.. ટ્રકમાં બાઈક ઘૂસી જતાં વિદ્યાર્થીનું મોત..
સુરત: ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ પર આગળ જતા ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા બાઈક સવાર બે મિત્રો પૈકી ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.જ્યારે મિત્ર...
જાણો દક્ષિણ ગુજરાતમાં ક્યાં.. ભાજપના નેતા દ્વારા આદિવાસી યુવાનને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા અપાઈ હોવાની...
જંબુસર: ભરૂચના કવિથા ગામની આત્મહત્યા માટે દુષપ્રેરિતની ઘટના બાદ ગતરોજ આ બીજી આત્મહત્યા માટે પ્રેરિત કરવાની આ બીજી ઘટના સામે આવી છે છે જ્યાં...
ચૈતર વસાવાને ગુજરાતનાં AAPના પ્રભારી કેમ નહીં બનાવાયા.. શું આયાતી ગોપાલ રાય કે દુર્ગેશ...
ગુજરાત: બે દિવસ પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગોપાલ રાયના નામના ભાડૂતી ગુજરાત આપના પ્રભારી તરીકે નિમણુક કેમ કરી દેવામાં આવી.. કેમ ગુજરાતમાં ચૈતર...
જાણો: ક્યાં બનવા જઈ રહ્યો છે ગુજરાતનો પ્રથમ રબર ડેમ.. કેટલા ગામડાઓને લાભ થવાનું...
બોડેલી: 100 કરોડ ડેમ અને 28 કરોડની રૂપિયા કેનાલ માટે મંજૂર કરી આધુનિક ટેક્નોલોજીથી ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુરમાં બોડેલીના રાજવાસણા ગામે હિરણ નદી પર...
R O નું પાણી પીતા હોવ તો ચેતી જજો, આ થઈ શકે ગંભીર બીમારીઓ..
ધરમપુર: ગતરોજ આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરી લોકોને પાણીના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આજકાલ શહેરોમાં લોકો...
ચીખલી આલીપોર વસુધરા ડેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત: બંને વાહનોમાં આગ..
ચીખલી: ગતરોજ ચિખલી તાલુકાનાં આલીપોર વિસ્તારમાં વસુધરા ડેરી નજીક બે કાર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી। જેમાં બંને વાહનોમાં લાગી આગ ફાટી...
નવસારીમાં MBBS ડોક્ટર ઓનલાઈન ઠગાઈનો બન્યો ભોગ.. 6 લાખનો લાગ્યો ચૂનો..
નવસારી: જલાલપોર તાલુકાના મરોલી રોડ પર ક્લિનિક ધરાવતા MBBS ડોક્ટર ચેતન મોંઘાભાઈ મહેતા સાથે સાયબર ઠગાઈનો કિસ્સો બન્યો છે. ઓનલાઈન ઠગાઇ કરનારાએ વોટ્સએપ વીડિયો...
ઉકાઇ ડેમમાં સોલાર પાવર પ્રોજેક્ટના વિરોધમાં સોનગઢમાં આદિવાસી આક્રોશ જનસભાનું આયોજન..
સોનગઢ: ગતરોજ સોનગઢ તાલુકાના સેરૂલા ગામે સ્થાનિક મંડળીઓ તથા આગેવાનો દ્વારા ઉકાઇ ડેમમાં 15000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર સોલાર પાવર પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી આક્રોશ...
વલસાડમાં ગુજકેટની પરીક્ષા શરૂ, ઉત્સાહ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા…
વલસાડ: વલસાડ જિલ્લામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2025ની પરીક્ષા આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ તંત્રએ તમામ...
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર..
ઝઘડિયા: હાલમાં આદિવાસી વિસ્તારમાં હત્યા આત્મહત્યાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ...
















