સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે...

0
ભરૂચ: ગત રોજ 22-05-2025 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે આવેદન પત્ર આપવા જન આંદોલન...

કેવડિયમાં 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ફેરવી આદિવાસીઓની રોજગારી છીનવાઈ આ મુદ્દે...

0
નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ( SOU ) ની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી...

દાનમાં મળેલી જમીન સરકારી બતાવી જમીન પચાવી પાડવાની મુરાદ રાખતું ધરમપુર વહીવટીતંત્ર વિરુદ્ધ SAS...

0
ધરમપુર: આજરોજ નાની ઢોલડુંગરી ગામના એક ગરીબ પરિવારજનોના પૂર્વજો દ્વારા સરકારી હોસ્પિટલ બનાવવા દાનમાં આપેલી જમીનના ટુકડાને બદલે સરકારી તંત્ર દ્વારા આખી જમીન સરકારી...

ગુજરાતના નામે મોટો રેકોર્ડ, સિંહ, વાઘ અને દિપડા ધરાવતું વિશ્વનું એકમાત્ર રાજ્ય..

0
ગુજરાત: ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો છે. ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની IFS અધિકારી સુસન્તા નંદાએ એકસ પર પોસ્ટ કરી માહિતી...

વાપી બલીઠા વિસ્તારમાં રાષ્ટ્રીય હાઈવે-48 પર પાણીની બોટલો ભરેલા ટેમ્પોએ અન્ય વાહનને ટક્કર મારી,...

0
વલસાડ: વલસાડ જિલ્લાના વાપી બલીઠા વિસ્તારમાં રાષ્ટ્રીય હાઈવે-48 પર ગતરોજ રાત્રે અકસ્માત સર્જાયો હતો. પાણીની બોટલો ભરેલો ટેમ્પો (નંબર GJ 15 XX 7264) સુરત...

વલસાડ તાલુકાના અતુલ પોલ્ટ્રી ફાર્મ રોડ પર રહેતા 38 વર્ષીય મહિલા ગુમ..પરિવારે પોલીસમાં નોંધાવી...

0
વલસાડ: વલસાડ તાલુકાના અતુલ પોલ્ટ્રી ફાર્મ રોડ પર રહેતા ડીમ્પલબેન નિતેશભાઈ નાવકા (38) ગુમ થયા છે. તેઓ 12 મે 2025ના રોજ રાત્રે પ્રવાસે રસોડાનું...

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 28 મે સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ...

0
ગુજરાત: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા...

ધરમપુર- કપરાડાની સ્કૂલોના કન્યા અને કુમારો માટે થયું સ્પોર્ટસ સમર કેમ્પનું આયોજન.. શું હતી...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર-કપરાડા વિસ્તારમાથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો ઊભા કરવાના લક્ષ્ય સાથે ઉડાન સ્પોર્ટ્સ એકેડમી ધરમપુર દ્વારા ક્નોસા પ્રાઇમરી સ્કૂલ બિલબુડી ધરમપુર ખાતે એક...

ઘણા આદિવાસી નેતાઓને ડિટેઇન પણ ચૈતર વસાવા પોહચ્યા કેવડિયા.. શું થયું પછી.. વાંચો

0
કેવડીયા: આજરોજ કેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર...

ઉમરપાડા બન્યું ગંદકીનું  શિકાર જાણે તંત્ર ઊંધી આંખો કરી અજાણ બનતું હોય એવા દ્રશ્ય...

0
ઉમરપાડા: ઉમરપાડામાં અનેકવાર ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોય છે ઉમરપાડામાંથી પસાર થતી ગટરની લાઈનો કેટલીક વાર બહાર ખુલ્લી દેખાતી હોય છે અનેકો વાર ડિસિઝન...