ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...
‘ડ્રોન દ્વારા દારુના અડ્ડાનો પર્દાફાશ’ કરી રહેલા સુરતના નિષ્ઠાવાન એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ સાવચેતી રાખવાની...
સુરત: સંજય ઈઝાવાએ 1 ડીસેમ્બર 2025ના રોજ સુરતના પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો : “જય હિન્દ સાથે જણાવવાનું કે, આપશ્રી તાબા હેઠળના પોલીસ સ્ટેશન...
ધરમપુરના ઢાંકવળ ગામમાં પેસા કાયદા અને વન અધિકાર અધિનિયમ જાગૃતિ મુદ્દે યોજાઇ તાલીમ..
ધરમપુર: 16 ડિસેમ્બર 2025 ના રોજ ઢાંકવળ ગામ ખાતે પેસા કાયદા તથા વન અધિકાર અધિનિયમ અંગે માહિતી આપવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં...
ધોડીઆ આદિવાસી પૂર્વજોના ‘ધના-રૂપા થાનક’ ચિતાલી ખાતે જાપાનીઝ સ્કોલર પ્રો. હિરોયુકી સાતોએ લીધી મુલાકાત..
ચીખલી: આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું મહત્વ વધી રહ્યું હોય તેમ જાપાનના જાણીતા સ્કોલર પ્રોફેસર હિરોયુકી સાતોએ નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલ ચિતાલી ગામની...
ડાંગમાં વન અધિકાર કાયદો-2006ના વ્યકિતગત અને સામુહિક દાવાઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અપાયું આવેદનપત્ર..
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-2006ના વ્યકિતગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી ચાલતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા આદિવાસી મહાસભા ડાંગ એકમ દ્વારા આદિજાતિ...
અંબાજીના પાડલિયાની ઘટનામાં આદિવાસીઓ અને વન વિભાગના હિંસક ઘર્ષણ વિષે મંત્રી અર્જુન મોઢવાડિયા શું...
બનાસકાંઠા: અંબાજીના પાડલિયા ગામમાં જંગલની જમીનને લઇને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો અને વન વિભાગ જ્યારે પોલીસ સાથે લઈને આદિવાસી લોકોને કાબૂ...
બદલાવ જરૂરી છે: વલસાડના કોઈપણ કોંગ્રેસી નેતા પર ભાજપને સત્તામાંથી હટાવી સત્તા કબજે કરવાની...
વલસાડ: વલસાડના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અમાપ વર્ચસ્વ ધરાવતી હતી ત્યારે કેટલાક દાયકાઓમાં વલસાડ જિલ્લાના બધા જ તાલુકામાં તેની પકડ ઢીલી થઈ છે...
આદિવાસી વિસ્તારોમાં જંગલો જમીન અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને અધિકાર અપાય તે માટે ઝઘડિયા...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર...
મોટાપોંઢા ખાતે સરપંચનું આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન.. શું છે સૌથી મોટો પ્રશ્ન..!
મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર...
વાંસદાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન: ત્રણેય સ્પર્ધામાં મેડલ જીત્યા
વાંસદા: ગુજરાતના પ્રતિષ્ઠિત રમતોત્સવ ખેલ મહાકુંભ 3.0ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થી વિનેશભાઈએ અદ્ભુત પ્રદર્શન કરીને સૌને પ્રેરણા આપી છે. વિનેશભાઈએ એથ્લેટિક્સની ત્રણ...
















