નાનાપોઢા-કપરાડા હાઈવે પરના ખાડાથી રોજના અકસ્માત: સ્થાનિકોની પ્રશંસનીય ખાડો પુરવામાં આવ્યો..

0
નાનાપોઢા: નાનાપોઢા થી કપરાડા જતા નેશનલ હાઈવે 484 પર સરકારી હોસ્પિટલની બાજુમાં ઘણા સમયથી ખાડો પડેલો છે. સ્થાનિકોએ અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત...

ધરમપુરમાં ઈશુના ક્રોસને લઈને આદિવાસી ખ્રિસ્તી અને આદિવાસી હિંદુઓ આવી ગયા સામસામે.. આદિવાસિયત ખતરામાં..!

0
ધરમપુર: આદિવાસી લોકોમાં ભાગલા કોણ પડાવી રહ્યું છે.. આ સળગતો સવાલ ઉભો થવાના ચિંત્રો ગઈ કાલે સામે આવ્યા જ્યારે આદિવાસી સમાજમાંથી ખ્રિસ્તી ધર્મની પરંપરાને...

ભરૂચ જિલ્લામાં સપ્તાહ પહેલાં ગ્રાંટના ચેક અપાયાં છતાં 3 હજાર શિક્ષકનો પગાર અટક્યો…

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં બાળકોનું ભાવિ ઘડતા પ્રાથમિક શાળાના 3 હજાર જેટલા શિક્ષકો નો પગાર મંગળવારે સાંજના 4 વાગ્યા સુધી નહીં થતાં. શિક્ષકોને આર્થિક સમસ્યાનો...

કાવેરી સુગર મિલની હરાજી રોકવા કોંગ્રેસનું આવેદન 110 કરોડની મીલ માટે NCDC દ્વારા 25...

0
ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મિલની આગામી 25 એપ્રિલ થનારી હરાજી રોકવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સભાસદોએ પ્રાંત અધિકારીને...

ઉમરગામ રેલવે ફ્લાય ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડના કામમાં દબાણકારો અડચણરૂપ…

0
ઉમરગામ: ઉમરગામ રેલવે ફ્લાઈ ઓવરબ્રિજ બનતા વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવવાની ખુશી લોકોમાં હતી પરંતુ ગણ્યા ગાંઠિયા તત્વોએ દબાણો હટાવવામાં આનાકાની કરતા એપ્રોચ...

નવસારીના લાયબ્રેરીથી ડેપો રોડના દબાણ દૂર કરાયા…

0
નવસારી: નવસારીના લાયબ્રેરીથી ડેપો સુધીના રોડને લાગુ દબાણ દૂર કરવા મહાપાલિકાએ ફરજ પાડી હતી. નવસારીમાં હાલ અનેક રોડને લાગુ દબાણો મનપાએ દૂર કરાવ્યા હતા,...

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જન જાગૃતિ, સ્વચ્છતા અને દીકરીઓના શિક્ષણ...

0
નર્મદા: જિલ્લા, જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોવા છતાં, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નવા પ્રયાસો શરૂ થયા છે....

સરકારી પોલિટેકનિક વ્યારાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા યોજાયો ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર..

0
વ્યારા: સરકારી પોલિટેકનિક, વ્યારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમ વિભાગના ઈન્ચાર્જ વડા શ્રી એન. પી....

વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું..જિલ્લા વહીવટીતંત્રની બપોરે બહાર ન નીકળવા સૂચના..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના છ તાલુકામાં સૌથી વધુ તાપમાન ધરમપુરમાં 39 ડિગ્રી નોંધાયું છે. કપરાડામાં 38 ડિગ્રી, વાપીમાં 36...

સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.. એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા આક્રોશમાં…

0
સુરત: આ સુરતમાં હવે કેમ રહેવું?...આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ...