અંકલેશ્વરમાં ડ્રાઇવરો પાસે મહિલા કર્મચારીની માફી મંગાવી…

0
અંકલેશ્વર: મુલદ ટોલપ્લાઝા ખાતે રેતી ભરેલી ટ્રકના ચાલકો બેરિયર તોડી ટોલ ભર્યા વગર ભાગી છુટવાની ઘટનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. તેમને ટોલપ્લાઝા...

ઉમરગામમાં સરીગામના 3 ફળિયાનાં પરિવારોને રસ્તા અને પાણીની સુવિધા મળશે..

0
ઉમરગામ: ઉમરગામનાં સરીગામ ગ્રામપંચાયત 3 ફળિયા ના પરિવાર માટે રૂ.23 લાખના ખર્ચે પીવાના પાણી માટે હેંડ પંપ,પેવર બ્લોક અને ડામર રોડ તથા કોમ્યુનિટી હોલ...

ભરૂચમાં વાવાઝોડાથી રસ્તા પર મોટું વૃક્ષ પડયું , પોલીસ અને સ્થાનિકોએ તાત્કાલિક હટાવ્યું અને...

0
ભરૂચ: ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં...

રાતે દક્ષિણ ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં ભારે પવન ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી..

ગુજરાત: દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ગતરોજ 5 મે ના રાત્રિએ 07PM થી 9 PM એ ધીમા પવન સાથે ધીમી ધારનો પવન અને મોડી રાત્રિએ 02...

વલસાડમાં યોજાયેલ યુનાઈટેડ ઢોડિયા કપ-2025 ઓલ ઇન્ડિયા ઓપન સીઝન-1 માં RR brothers eleven ટીમ...

0
વલસાડ: યુનાઈટેડ ઢોડિયા ગ્રુપ મેમ્બર્સ દ્વારા સમગ્ર વિસ્તારના ઢોડિયા સમાજના યુવાનોમાં એકતા આવે તે માટે દ્વિદિવસીય ઓલ ઇન્ડિયા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું....

ચીખલીની સારવણી હાઈસ્કૂલના શિક્ષિકા સુનિતાબેન થોરાટ પર્યાવરણ સરક્ષણ એવોર્ડ -2025 થી સન્માનીત..

ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સારવણી ગામમાં આવેલ હાઈસ્કૂલના શિક્ષિકા શ્રીમતી સુનિતાબેન રમણભાઈ થોરાટને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ પર્યાવરણ સરક્ષણ એવોર્ડ -2025 રાજ્ય...

35 વર્ષ લોક આરોગ્યમાં સેવા આપનાર ચીખલીના માંડવખડક PHC ના દમયંતીબેનને અશ્રુભીની આંખોથી અપાઈ...

ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતે 35 વર્ષ સુધી જન આરોગ્યમાં પોતાની ઉત્કૃષ્ટ સેવા આપનાર સન્માનનીય, શ્રી દમયંતીબેન (દમુબેન) જનકભાઈ...

સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, જાહેરમાં યુવક પર જીવલેણ હુમલો…

0
સુરત: સુરતમાં અસમાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં જાહેરમાર્ગ પર અસમાજિક તત્ત્વોએ બબાલ મયાવતા યુવાન પર જીવલેણ હુમલો...

નવસારીના ગણદેવી નગરમાં નવા એસટી ડેપોની માગ સંતોષાતી નથી…

નવસારી: ગણદેવી નગરને નવો એસટી ડેપોની માગ સંતોષાતી નથી ગણદેવી નગરની આજુબાજુ 27થી પણ વધુ ગામો માર્ગ પરિવહન સાથે જોડાયેલા છે છતાં ગણદેવી નાનું...

6 વર્ષમાં પહેલા કરજણ નદી ઉપરના પુલ બિસ્માર હાલતમાં.. કરી દેવાયો બંધ.. હલકી સામગ્રી...

રાજપીપળા: 6 વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ અને પાંચ ગામના લોકોને પાંચ કિ.મીનો ફેરો ન કરવો પડે એવો રાજપીપળાથી રામગઢ કરજણ નદી ઉપરના પુલના...