વલસાડ જિલ્લા જમીન માપણી વિભાગની આડોળાઈ.. કલેકટરને SASના નવસારી પ્રમુખ ડો. નીરવ પટેલની ફરિયાદ

0
વલસાડ: જિલ્લા જમીન માપણી વિભાગની આડોળાઈને લીધે ઘડોઇ ગ્રામપંચાયતના 6 ગરીબ પરિવારજનો હજુપણ જમીન મેળવવાથી વંચિત હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ કલેકટરને...

નકલી મામલતદાર બની 12 પાસ નિમિષા ચૌધરીએ વલસાડના લોકોને ‘મામુ’ બનાવી 9.58 લાખ ખંખેરીયા..

0
વલસાડ: શું થઈ રહ્યું છે ભૂપેન્દ્ર પટેલના શાસનમાં.. ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. નકલી પોલીસ, નકલી કચેરી, નકલી કોલેજ, નકલી પીએ, નકલી PMO અધિકારી...

કેવડિયામાં આદિવાસી યુવાનોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારો પર પોલીસની લૂખ્ખી દાદાગીરી

0
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ અન્યાયના...

વાંસદાના વાઘાબારી ગામના ગરીબ બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી..

0
વાંસદા: HSB-બિલ્ડર હિરેન ભાઈ બથવાર પોતાના જન્મ દિવસની ઉજવણીમાં ગરીબો અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અને રોકડ સહાય મદદ કરી માનવતાની મિશાલ ઉભી...

વાપીમાં ભંગારના ગોડાઉન ડિમોલેશનમાં ભવ્ય વર્મા અને મનપા કમિશનર યોગેશ ચૌધરી સામે અનંત પટેલની...

0
વાપી: ભવ્ય વર્મા અને કમિશનર યોગેશ ચૌધરી સામે અનંત પટેલની એન્ટ્રી વાપી મહાનગરપાલિકાએ વહીવટદાર ભવ્ય વર્મા અને કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડુંગરીફળિયા વિસ્તારમાં...

આદિવાસી સમાજ ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો…

0
બીલીમોરા: આજરોજ બીલીમોરા-ગણદેવી-ચીખલી આયોજિત અને જય અંબે સ્કૂલ-ચીખલીના સહયોગથી આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ સોમનાથ પ્રાથમિક શાળા બીલીમોરામાં યોજવામાં આવ્યો...

નવસારીની તપોવન સંસ્કાર ધામમાં વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડયો.. સારવાર પહેલાં જ મોત..

0
નવસારી: નવસારી જિલ્લાના નેશનલ હાઇવે-48 પર આવેલા ધારાગીરી ગામની જૈન સમાજ દ્વારા સંચાલિત તપોવન સંસ્કાર ધામમાં ધોરણ-9માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીનું ભેદી સંજોગોમાં...

સુરતના ઉધનામાં તાવથી 20 વર્ષીય પરિણીતાનું મોત.. પાંડેસરામાં 3 વર્ષીય બાળકીએ તાવ-ઊલટી બાદ દમ...

0
સુરત: સુરતમાં તાવ ઝાડા-ઉલટી બાદ મોતનો સીલસીલો યથાવત્ રહેવા પામ્યો છે. ઉધના વિસ્તારમાં તાવ બાદ તબિયત લથડતા 20 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે...

ઝંખવાવ નિશાળ ફળિયાના લોકોએ નેશનલ હાઇવે 56 અને રેલવે લાઇનનો વિરોધ કર્યો … અમારા...

0
સુરત: જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે આદિવાસીઓને એકજ પ્રશ્નો ચિંતામાં મૂકી દેતો હોય છે કે શું અમારે વિસ્થાપિત થવું પડશે ! હાલમાં કેવડિયામાં...

ગરીબોના પૈસા ખાઈ જનાર કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા આમ આદમી પાર્ટીની માંગ..

0
વ્યારા: કરોડો રૂપિયાના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરનાર બચુભાઈ ખાબડના પુત્રોને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા વંટોળ ઊઠયો છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી વ્યારા દ્વારા...